દાનહના આદિવાસી વિકાસ સંગઠન સંચાલિત ‘આદિવાસી ભવન’ હવે ‘એકલવ્ય ભવન’ તરીકે ઓળખાશે
વર્ષોથી આદિવાસી ભવન ફક્ત એક પરિવારના તાબામાં રહેતાં સમસ્ત આદિવાસી સમુદાય લાભથી વંચિત રહ્યો હતો, હવે ‘એકલવ્ય ભવન’માં પ્રદેશના આદિવાસી સમુદાયને આત્મનિર્ભર બનવાનું શરૂ થયેલું...

