‘‘વાદા કિયા તો નિભાના હી પડેગા” : મોદી સરકારે શરૂ કરેલી નવી પરંપરા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે દાનહની પેટા ચૂંટણી દરમિયાન આપેલા વચનો પૂર્ણ કરી મોદી સરકારની વચનબધ્ધતાની કરાવેલી પ્રતિતિ
વાપી નજીક કરમબેલી ટર્મિનલથી ફ્રેઈટ કોરિડોર મારફત દાનહના ઉદ્યોગોના 1200 ટન પોલીએસ્ટર યાર્નનું વહન 90 ટન 20 ફૂટ કન્ટેઈનરોમાં પાણીપત માટે કરાયું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના...

