Vartman Pravah

Category : સેલવાસ

Breaking Newsસેલવાસ

દાનહ-બોન્‍તાના શનિ મંદિરમાં શનિ અમાવાસ્‍યાએ મોટી સંખ્‍યામાં ભક્‍તોએ કરેલું પૂજન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.05 દાદરા નગર હવેલી સેલવાસથી 18 કિલોમીટર પર આવેલ બોનતા ગામે આવેલ ભગવાન શનિદેવનું મંદિર આવેલ છે. શનિ અમાવસ્‍યાના દિને...
Breaking Newsસેલવાસ

ભારત સરકારના હાઉસીંગ એન્‍ડ અર્બન મંત્રાલયદ્વારા સેલવાસ નગર પાલિકાને સોલીડ વેસ્‍ટના પ્રબંધનમાં મળેલો ત્રીજો નંબર

vartmanpravah
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં ચીફ ઓફિસર મોહિત મિશ્રા અને ન.પા. પ્રમુખ રાકેશસિંહ ચૌહાણની પહેલનું પરિણામ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.03 વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ...
Breaking Newsદેશસેલવાસ

સમાજ કલ્‍યાણ વિભાગ અને રેડક્રોસ જિલ્લા વિકલાંગ પુનર્વાસ કેન્‍દ્ર દ્વારા દાનહમાં વિશ્વ દિવ્‍યાંગ દિવસ નિમિત્તે કળષિ ટ્રેનિંગ સેન્‍ટર ખાતે સમારોહનું આયોજન કરાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.03 સમાજ કલ્‍યાણ વિભાગ અને ઈન્‍ડીયન રેડક્રોસ સોસાયટી સંચાલિત જિલ્લા પુનર્વાસ કેન્‍દ્ર દ્વારા ખેતીવાડી ટ્રેનિંગ સેન્‍ટર સેલવાસ ખાતે વિશ્વ વિકલાંગતા...
Breaking Newsદેશસેલવાસ

દાનહમાં ખેલો ઈન્‍ડિયા સ્‍ટેટ સેન્‍ટર ઑફ એક્‍સેલન્‍સની ટ્રાયલ સિલેક્‍શન પ્રકિયાનું સમાપન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.03 દાનહમાં ખેલો ઈન્‍ડિયા સ્‍ટેટ સેન્‍ટર ઓફ સિલેક્‍શન ટ્રાયલ 1લી ડિસેમ્‍બરે શરૂ થઈ હતી, જે શુક્રવારે સમાપ્ત થઈ હતી. ત્રણ...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપા દૃષ્‍ટિ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલના અથાક પ્રયાસોથી દાનહની નમો મેડિકલ કોલેજ માટે 331 કાયમી પોસ્‍ટો માટેનાણાં મંત્રાલયની મળેલી મંજૂરી : હવે પ્રદેશને મળશે પૂર્ણ સમયના નિષ્‍ણાંત ડોક્‍ટરોની સેવા

vartmanpravah
331 કાયમી પોસ્‍ટોમાં 193 193-ટીચિંગ પોસ્‍ટ અને 138-ટેકનિકલ/નોન-ટીચિંગ પોસ્‍ટને મળેલી મંજૂરી સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ અને ભારત સરકારની દાનહ અને દમણ-દીવના લોકોના કલ્‍યાણ અને આરોગ્‍ય...
Breaking Newsદમણદીવસેલવાસ

દાનિક્‍સ અધિકારીઓની બદલી અને વિભાગોમાં ફેરબદલ

vartmanpravah
દાનહ જિ.પં.ના મુખ્‍ય કાર્યકારી અધિકારી તરીકે ડો અપૂર્વ શર્માની વરણી : સેલવાસ ન.પા.ના સી.ઓ. તરીકે ચાર્મી પારેખ વધારાની જવાબદારી સંભાળશે વિવેક કુમાર દીવના એડીએમ તરીકે...
Breaking Newsસેલવાસ

દાનહમાં દિવ્‍યાંગો માટે મડિકલ કેમ્‍પનું આયોજન કરાશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.02 ભારત સરકારની વિવિધ કલ્‍યાણકારી યોજનાઓ અંતર્ગત દિવ્‍યાંગ વ્‍યક્‍તિઓ માટે દાદરા નગર હવેલી સમાજ કલ્‍યાણ વિભાગઓકજીલરી પ્રોડક્‍શન સેંટર-એલીમકો-કુત્રિમ અંગ મેન્‍યુફેક્‍ચરીંગ...
Breaking Newsસેલવાસ

દાનહમાં ત્રણ ઇંચથી વધુ વરસાદઃ શાકભાજીના પાકને નુકસાન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુજનેટવર્ક) સેલવાસ, તા. 02 દાદરા નગર હવેલીમાં બે દિવસથી વાદળછાયા વાતાવરણ અને ઠંડા પવન સાથે રીમઝીમ રીમઝીમ વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે...
સેલવાસ

દાનહ અને દમણ અને દીવ પ્રશાસન દ્વારા પ્રાથમિક શિક્ષણ વિભાગ શિક્ષણાધિકારી જયેશભાઈ ભંડારીનાં માર્ગદર્શનમાં ધોરણ 1 થી 5નાં બાળકોનું શાળામાં શિક્ષકો દ્વારા ઉત્‍સાહભેર સ્‍વાગત કરાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.02 દાનહની પ્રાથમિક ગુજરાતી શાળા ધોધફળીયા, કેન્‍દ્ર શાળા અથોલા, દાદરા અને નગર હવેલી દમણ અને દીવ પ્રશાસન દ્વારા પ્રાથમિક શિક્ષણ...
Breaking Newsસેલવાસ

સેલવાસ પાલિકા દ્વારા ગેરકાયદેસર પથ વિક્રેતાઓ પર કાર્યવાહી કરાઈ

vartmanpravah
ભુરકુડ ફળીયા રીંગરોડ પર અને પાલિકા વિસ્‍તારમાં અંદાજીત 24 ગેરકાયદેસર પથ વિક્રેતાઓ સામે જીવિકા સંરક્ષણ અને પથ વિક્રયના વિનિયમન અધિનિયમ 2014 મુજબ કાર્યવાહી કરાઈ (વર્તમાન...