March 8, 2026
Vartman Pravah

Category : સેલવાસ

Breaking Newsદેશસેલવાસ

દાનહ લોકસભાની પેટા ચૂંટણીમાં 76.35 ટકા મતદાનઃ 4 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ

vartmanpravah
દાનહમાં કોવિડ-19ના પ્રોટોકોલ સાથે શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ ચૂંટણીઃ મંગળવારે મત ગણતરી 2019ની લોકસભા ચૂંટણી કરતા 3 ટકા ઓછું નોંધાયેલું મતદાન (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,...
Breaking NewsOtherદમણદીવદેશસેલવાસ

પારદર્શક, ભયમુક્‍ત અને તટસ્‍થ ચૂંટણી માટે તૈયારી પૂર્ણ: આજે દાનહ લોકસભાની પેટા ચૂંટણીઃ પ્રશાસન સજ્જ

vartmanpravah
દાનહ પોલીસ, આઈ.આર.બી. મળી કુલ 1700 જેટલા જવાનોની ઉતારવામાં આવેલી ફૌજ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.29 દાનહ લોકસભા સીટની પેટાચૂંટણી 30મી ઓક્‍ટોબરના રોજ યોજાનાર...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

કેન્‍દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્‍ણવે દમણવાડા પંચાયતના નંદઘરની લીધેલી મુલાકાતઃ નંદઘર નિહાળી પ્રભાવિત બનેલા મંત્રી

vartmanpravah
દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ મુકેશ ગોસાવીએ મંત્રી અશ્વિની વૈષ્‍ણવનું કરેલું અભિવાદન (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.29 આજે કેન્‍દ્રના રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્‍ણવે દમણવાડા...
દમણસેલવાસ

દાદરા નગર હવેલીમાં છેલ્લા 30 વર્ષમાં કયા આદિવાસી પરિવારે અબજો રૂપિયાની સંપત્તિ ભેગી કરી છે ?

vartmanpravah
…અને બહુમતી આદિવાસીઓ તો હજુ પચાસ વર્ષ પહેલા જિંદગી જીવતા હતા તેવી જજીવી રહ્યા છે અને થોડો સુધારો આવ્‍યો હોય તો છેલ્લા સાત વર્ષમાં પ્રદેશના...
દેશસેલવાસ

આજનો દિવસ દાનહના મતદારો માટે મનોમંથન અનેઆત્‍મપરિક્ષણનો દિવસ

vartmanpravah
આજનો દિવસ દાનહના મતદારો માટે મનોમંથન અનેઆત્‍મપરિક્ષણનો દિવસ દાનહની પેટા ચૂંટણીના પરિણામથી સંઘપ્રદેશની વહીવટી સિસ્‍ટમ ઉપર નહી પડનારો કોઈ ફરક દર વર્ષે ઉદ્યોગો દ્વારા પોતાનું...
Breaking Newsદેશસેલવાસ

સેલવાસની લુબસ્‍ટાર લુબ્રિકાન્‍ત પ્રા.લી. કંપનીમાં આગ લાગતા દોડધામ

vartmanpravah
આગની ઘટનાને કારણે આજુબાજુની ત્રણ કંપનીને પણ ભારે નુકસાન (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.28 સેલવાસના આમલી ઇન્‍ડસ્‍ટ્રીયલ વિસ્‍તારમાં ઓઇલની કંપનીમાં મોડી રાત્રે આગ લાગતા...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

શિવસેનાનો ઠાકરે અને દાનહનો ડેલકર પરિવાર એક થયો છે અને તેમની આઈડોલોજી પણ એક છેઃ અભિનવ ડેલકર

vartmanpravah
શિવસેનાના યુવા નેતા આદિત્‍ય ઠાકરેની સેલવાસમાં યોજાયેલી ચૂંટણી પ્રચાર સભા ભારત સરકાર અને સ્‍થાનિક પ્રશાસન સમક્ષ ડેલકર સાહેબ દ્વારા રજૂ કરાયેલી સમસ્‍યાનું નિરાકરણ સંભવ નહીં...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દાનહમાં 01 અને દમણમાં એકપણ કોરોના પોઝિટીવ કેસ નહી નોંધાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ / દમણ, તા.27 દાનહમાં નવા 01કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે. પ્રદેશમાં હાલમા 04 સક્રિય કેસ છે, અત્‍યાર સુધીમાં 5912 કેસ...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દીવ જિલ્લા કલેક્‍ટર સલોની રાયે ‘રાષ્‍ટ્રીયએકતા દિવસ’ ઉજવણીને ધ્‍યાનમાં રાખી બેઠક યોજી

vartmanpravah
રાષ્‍ટ્રીય એક્‍તા જેવા મહત્‍વના દિવસ નિમિત્તે સાયકલ રેલી અને અન્‍ય કાર્યક્રમો યોજાવાની સાથે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા રાષ્‍ટ્રીય એકતા દિવસના શપથ લેવડાવામાં આવશે (વર્તમાન પ્રવાહ...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

ભાજપના ઉમેદવાર મહેશભાઈ ગાવિત અને પ્રદેશ પ્રમુખ દિપેશભાઈ ટંડેલનો દૃઢ વિશ્વાસ દાનહમાં શિવસેનાને રોકવા અને અસલી આદિવાસીને જીતાડવા કમળ સોળે કળાશે ખીલશે

vartmanpravah
વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી માટે દાનહમાં કમળ ખીલશે તે નિશ્ચિત છેઃ ભાજપ પ્રભારી વિજ્‍યા રહાટકર (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.27 ‘‘જેમની વિચારધારાને દાનહ એ આજ...