રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે વલસાડ જિલ્લાની ઉડતી મુલાકાત લઈ જિલ્લા વહીવટીતંત્ર અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી
લોકશાહીમાં અધિકારી અને પદાધિકારી સિક્કાની બે બાજુ છે, જેમના સંકલનથી પ્રજાલક્ષી કામગીરી ઝડપી અને પારદર્શી બનશેઃ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ જિલ્લાના ખેડૂતોને કેરી પાકના થયેલા નુકસાનમાં...

