નવસારી જિલ્લા સેવા સદન ખાતે મોરબીમાં બનેલી ગોઝારી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોને પ્રાર્થના સભા યોજી શ્રધ્ધાંજલિ આપી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) નવસારી, તા.02: નવસારી જિલ્લા સેવા સદન, સભાખંડ ખાતે મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોના શોકમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ...

