પ્રગટેશ્વર ધામ આછવણી ખાતે ભગવાન શિવની વેશભૂષા તેમજ ભજન સ્પર્ધા યોજાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ,તા.21: આછવણીના પ્રગટેશ્વર ધામ ખાતે પવિત્ર શ્રાવણ માસ ઉજવણીના ઉપલક્ષમાં ૧૦ વર્ષ સુધીની વયના બાળકો માટે ધર્માચાર્ય પરભુદાદા અને રમાબાના સાનિધ્યમાં...

