Category : વાપી
દાનહમાં મહારાષ્ટ્ર જન સેવા સંગઠન દ્વારા એમ્બ્યુલન્સ સેવા શરૂ કરાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17 દાદરા નગર હવેલી મહારાષ્ટ્ર જન સેવા સંગઠન દ્વારા પ્રદેશની જનતા માટે એમ્બ્યુલન્સ સેવાનો શુભારંભ કરવામા આવ્યું હતું. જેનું ઉદ્ઘાટન...
દાનહ અને દમણ-દીવ માટે પુડ્ડુચેરીની તર્જ ઉપર વિધાનસભાના ગઠન માટે ઉચ્ચ સ્તરે કવાયત થઈ રહી હોવાનો પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશ ટંડેલે આપેલો સંકેત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17 સેલવાસના અટલ ભવન ખાતે આયોજીત ભાજપની પત્રકાર પરિષદમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે પુડ્ડુચેરીની તર્જ ઉપર વિધાનસભાના ગઠન...
વાપીની પેપરમીલોમાં કોલસાની કટોકટી ઉભી થતાં 40 જેટલી પેપરમીલ બંધ થવાાના અણસાર
છેલ્લા કેટલાક દિવસથી દેશમાં કોલસાની કટોકટી અંગે સમાચાર જોરશોરથી વહી રહ્યા છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.11 ભારતમાં કોલસાની કટોકટી ખૂટવાના અણસાર સાથે જવિજ...
શું જનતાએ ચૂંટેલી સરકારોએ કરોમાં રાહત આપીને પેટ્રોલ-ડીઝલ-એલપીજીની કિંમતો ઘટાડવી નહીં જાેઈએ?
ઇંધણની કિંમતોમાં ફરી વધારો નિરાશાજનક છે અને વિચારવા પર મજબૂર કરે છે. પેટ્રોલ-ડીઝલના ભાવવધારાની સાથે જ દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૧૦૨.૯૪ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની...
વાપીમાં ગાજવીજ સાથે વરસાદ પડતા નવરાત્રીના પ્રારંભમાંજ ખેલૈયાનો મૂડ ઓફ થયો
બુધવારે ધરમપુર, કપરાડામાં અતિશય વરસાદ બાદ ગુરુવારે વાપી વિસ્તારમાં મેઘરાજા મહેરબાન (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.07 વાપી સહિત વલસાડજિલ્લામાં આજે ગુરુવારથી નવલી નવરાત્રીનો પ્રારંભ...
રેલવે દ્વારા ઉદવાડા ફાટક પાસે 50 વરસ જૂની ચાલી તોડી પડાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.06 ફરી એકવાર રેલવેએ ઉદવાડા રેલવે સ્ટેશન પાસે ગેરકાયદેસર દબાણ કરી રહેતા રહેવાસીઓ પર ઘા કરી એમને ભર ચોમાસે બેધર...
આજથી નવલી નવરાત્રિનો પ્રારંભ થશેઃ નવ દિવસ લોકો ગરબે ઘૂમશે
વાપી, તા.૦૬ઃ પિતૃ પક્ષ ૬ ઓક્ટોબરથી સમાપ્ત થઈ રહ્યા છે. ૭ ઓક્ટોબરથી શારદીય નવરાત્રી શરૂ થશે. ૭ ઓક્ટોબર ગુરૂવારે જ ઘટસ્થાપના કે કળશ સ્થાપના કરાશે....
ગુજરાતના રાજ્યકક્ષાના કલ્પસર અને મત્સ્યોદ્યોગ(સ્વતંત્ર હવાલો), નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરી કપરાડાના આદિવાસી વિસ્તારમાં વર્ષોની પડતર સમસ્યાઓ હલ કરશે?
દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકામાં આઝાદીના 75 વર્ષ પછી પણ ખેતી અને પીવાના પાણીની સમસ્યાઓ શા માટે? (સંજય તાડા દ્વારા) (વર્તમાન પ્રવાહ...
મહર્ષિ દયાનંદ ફાઉન્ડેશનના ઉપક્રમે વાપીમાં માહ્યાવંશી સમાજના યુવાનો માટે આઈ.એ.એસ., આઈ.પી.એસ. પરીક્ષાના માર્ગદર્શન માટે યોજાઈ શિબિર
< ફાઉન્ડેશનના સ્થાપક અને સ્વપ્નદૃષ્ટા વ્રજ પટેલે રસાળ શૈલીમાં આપેલું મનનીય માર્ગદર્શન < માહ્યાવંશી સમાજના આગેવાનોએ યુવાનો અને વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડવા શરૂ કરેલા પ્રયાસની ચોમેરથી...