દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા 14મી નવેમ્બરે આઈ.એ.એસ., આઈ.પી.એસ., આઈ.આર.એસ. જેવી સ્પર્ધાત્મક પરીક્ષા માટે માર્ગદર્શન શિબિરનું આયોજન
મહર્ષિ દયાનંદ ફાઉન્ડેશનના સંચાલક વ્રજ પટેલ દ્વારા અપાનારૂં માર્ગદર્શન (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.02 દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત અગામી તા.11મી...