વાપી છરવાડા સંસ્કાર વિદ્યાપીઠમાં સ્નેહીજનોની શ્રધ્ધાંજલી વૃક્ષારોપણ કરીને ઉજવવામાં આવી
શ્રીમતી નિર્મલાદેવી હનુમાન પ્રસાદ શર્માની તૃતિય પુણ્ય સ્મૃતિની ઉજવણી કરાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.21: સમાજમાં કેટલાક પરિવારો સ્વજનોના મૃત્યુ બાદ તેની પુણ્યતિથિ સામાન્ય...

