વાપીમાં બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલય દ્વારા શિવરાત્રી પર્વે યોજાયેલ ત્રિદિવસીય આધ્યાત્મિક મેળાનું સમાપન
બાર જ્યોતિર્લીંગ અને આધ્યાત્મિક પ્રદર્શન નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ઉદ્દઘાટન કર્યું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.10: વાપીમાં છરવાડા રોડ ઉપર બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલય વાપી દ્વારા...

