શ્રી મહ્યાવંશી શિક્ષણ પ્રચારક સંઘની ટુકવાડામાં મિટીંગ યોજાઈ : કારોબારીની રચના જાહેર કરાઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.21: શ્રી માહ્યાવંશી શિક્ષણ પ્રચારક સંઘની સ્થાપના 21-11-1943 ના રોજ અને સંસ્થાનાધ્યાના અનુરૂપ એને એક નામ આપ્યું હતું. શ્રી માહ્યાવંશી...

