April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાના પેન્‍શનરો જોગ

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.15 વલસાડ જિલ્લાના પેન્‍શનરો કે જેઓ ૧-૧-૨૦૦૬ પહેલાં નિવૃત્ત થયા હોય અથવા તેમની ધર્મપત્‍ની કે પેન્‍શનર હોય તેવા પેન્‍શનરોને જ્‍યેષ્‍ઠ નાગરિક (પેન્‍શનર) મંડળ વલસાડનો સંપર્ક સાધવા જણાવાયું છે. મંડળની મુલાકાતે આવે ત્‍યારે પી.પી.ઓ. બુક, બેંકની પાસબુક અને સર્વિસબુક હોય તો તે સાથે લઇને આવવાનું રહેશે. નાણાં વિભાગના ઠરાવ ક્રમાંકઃ પશન/૧૦૨૦૨૨/ સીએમ-૯૯/પી, તા.૯-૩-૨૨થી જે પેન્‍શનરો તા.૧-૧-૨૦૨૦ના રોજ અથવા ત્‍યારપછી અને તા.૩૦-૬-૨૦૨૧ સુધીમાં નિવૃત્ત થયા હોય તેવા પેન્‍શનરોએ પણ ઉક્‍ત વિગતો સહિત મંડળની કચેરીમાં સોમવાર અને ગુરુવારે બપોરે ૧-૦૦ થી સાંજના ૫-૦૦ કલાક દરમિયાન વલસાડ જિલ્લા જ્‍યેષ્‍ઠ નાગરિક પેન્‍શનર મંડળ, ઇન્‍દિરા ગાંધી શોપિંગ સેન્‍ટર, પહેલા માળે, અદિના પેલેસ, સ્‍ટેશન રોડ વલસાડનો સંપર્ક સાધવા મંડળના પ્રમુખ દ્વારા જણાવાયું છે.

Related posts

થર્ટી ફર્સ્ટની દમણમાં ફીકકી ઉજવણી બારો તથા ધાબાઓના ટેબલો ખાલી જોવા મળ્‍યા

vartmanpravah

સિલ્‍ધા ગામે એસસીએલ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું આયોજન થયુ હતુ

vartmanpravah

સેલવાસ પાલિકા હરકતમાં : બિલ્‍ડરો દ્વારા નદીમાં છોડાતા ડ્રેનેજના પાણીને બંધ કરવા શરૂ કરેલી કવાયત

vartmanpravah

દાદરામાં એક યુવતીએ પોતાના ઘરમાં જ ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

ચીખલી તાલુકાના ફડવેલમાં વન વિભાગ દ્વારા રેસ્‍ક્‍યૂ કરાઈ તે પૂર્વે જ ઢળી પડતા દીપડીનું મોત

vartmanpravah

વાપી નોટીફાઈડ બોર્ડની આગામી ટર્મની રચના જાહેર કરાઈ

vartmanpravah

Leave a Comment