March 3, 2026
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

પાણી પુરવઠા રાજ્‍યમંત્રી જીતુભાઈ ચૌધરીનો પ્રવાસ કાર્યક્રમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ,તા.25: કલ્‍પસર, મત્‍સ્‍યોદ્યોગ (સ્‍વતંત્ર હવાલો), નર્મદા, જળસંપતિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી જીતુભાઇ ચૌધરી તા.26/3/2022ના રોજ સવારે 9-00 કલાકે કપરાડા તાલુકાના ધોધડકુવા દુધ ઉત્‍પાદક સહકારી મંડળી, વિજય ફળિયું ખાતે તાલુકા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શન કાર્યક્રમમાં તેમજ સવારે 10-30 કલાકે ખૂંટલી ખાતે કૃષિ વિજ્ઞાન કેન્‍દ્ર આયોજિત ખેડૂત સંમેલનમાં હાજરી આપશે અને ત્‍યારબાદ અનુラકૂળતાએ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લેશે. મંત્રીશ્રી તા.27/3/2022ના રોજ બપોરે 1-00 કલાકે કોમ્‍યુનિટી હોલ, કોલેજ રોડ, કપરાડા ખાતે કપરાડા એજ્‍યુકેશન ટ્રસ્‍ટ દ્વારા આયોજિત સ્‍પર્ધાત્‍મક પરીક્ષા માટે સામાજિક શૈક્ષણિક સ્‍નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપશે, ત્‍યારબાદ અનુકૂળતાએ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઇ ગાંધીનગર જવા રવાના થશે.

Related posts

ધરમપુરના ગડી અને કપરાડાના ગિરનાળામાં રૂા.1-1 કરોડના ખર્ચે નવનિર્મિત આશ્રમશાળાનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે કરાયેલું લોકાર્પણ

vartmanpravah

ગૌ કથાના અવસરે સેલવાસના આમલી હનુમાનજી મંદિરથી નિકળેલી ભવ્‍ય કળશયાત્રા

vartmanpravah

લોકસભાની ચૂંટણીમાં દારૂ-બિયરના પ્રભાવને રોકવા દમણ જિલ્લા પોલીસ સક્રિયઃ દારૂના વિક્રેતાઓ અને ઉત્‍પાદકો સાથે યોજેલી બેઠક

vartmanpravah

વાંસી-બોરસીમાં પીએમ મિત્ર પાર્ક કાર્યક્રમ માટે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના આગમન પૂર્વે તડામાર તૈયારી, જલાલપોરના ધારાસભ્‍ય આર.સી.પટેલે કર્યુ નિરિક્ષણ

vartmanpravah

દમણ ઈન્‍ડ. એસો.ના નવનિયુક્‍ત પ્રમુખ પવન અગ્રવાલનું ઉષ્‍માભર્યું અભિવાદન કરતા સાંસદ લાલુભાઈ પટેલ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ સંઘપ્રદેશમાં રૂા.4850 કરોડથી વધારેના મૂલ્‍યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્‍યાસ અને લોકાર્પણ કર્યું

vartmanpravah

Leave a Comment