June 13, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહ મહેસૂલ વિભાગ દ્વારા દાદરામાં છ જગ્‍યા પર, આંબોલી પટેલાદમાં ત્રણ જગ્‍યા પર ડીમોલીશન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)સેલવાસ,તા.21
દાદરા નગર હવેલી અને દમણ દીવ મહેસૂલ વિભાગ સેલવાસ દ્વારા સરકારી જમીન, કોતર અને નહેર ઉપર કરવામાં આવેલ ગેરકાયદેસર બાંધકામો દાદરા પટેલાદમાં છ જગ્‍યા પર ડીમોલીશન કરવામાં આવ્‍યું હતું અને ખાનવેલ મહેસૂલ વિભાગ દ્વારા આંબોલી પટેલાદના તિનોડા અને ખેરડી ગામમાં ત્રણ જગ્‍યા પર ગેરકાયદેસર બનાવેલ ઢાબાઓને જેસીબી દ્વારા તોડફોડ કરી હટાવવામાં આવ્‍યા હતા, અને પ્રશાસને પોતાનો હેતુ સિદ્ધ કર્યો હતો.

Related posts

વલસાડ સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્‍યો મહારાષ્‍ટ્ર વિધાનસભાની ચૂંટણી પ્રચાર માટે સક્રિય થયા

vartmanpravah

દમણ જિલ્લા માહ્યાવંશી સમાજના પ્રતિનિધિઓએ ડીપીએલ-3માં પહોંચી ખેલાડીઓનો વધારેલો ઉત્‍સાહ

vartmanpravah

વલસાડ જિલ્લામાં નવરાત્રી પર્વમાં અભયમ 181 મહિલા હેલ્‍પલાઈન ટીમ મહિલા-યુવતીઓની સુરક્ષા માટે તૈનાત રહેશે

vartmanpravah

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત તા.13 થી 15 ઓગસ્‍ટ દરમિયાન દમણના દરેક ઉદ્યોગોની ઈમારત ઉપર તિરંગો લહેરાશેઃ ડીઆઈએની બેઠકમાં લેવાયેલો નિર્ણય

vartmanpravah

રાજ્‍યમાં સૌથી વધુ પ્રદૂષિત ગણાતા શહેર વાપીમાં પ્રદૂષણ ઘટયું: હવે, સૌથી વધુ પ્રદૂષણ વડોદરામાં

vartmanpravah

દાનહ સેલવાસના આદિવાસી ભવનમાં વિવિધ સ્‍વરોજગારની તાલીમ આપવાના નવતર કાર્યક્રમનો આરંભ

vartmanpravah

Leave a Comment