December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

ઉમરગામથી ક્રિષ્‍નાભાઈ ગુમ થયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ,તા.06
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના પ્‍લોટ નં.2337, ક્રિષ્‍નાનગર, સોળસુંબા ખાતે રહેતા અને ઉત્તરપ્રદેશના જી. પ્રતાપનગર, તા. રાનીગંજના, ઇમલીડાંડ, લક્ષ્મીપોર મૂળ રહેવાસી ક્રિષ્‍ના રામસિંગ યાદવ તા.22/5/2022ના રોજ રાત્રે 9-00 વાગ્‍યે પોતાના ઘરેથી ભરુચના દહેજ ખાતે આવેલી યુબેચ કલર્સ પ્રા.લી કંપનીમાં ઈન્‍ટરવ્‍યુ આપવા જાઉં છું કહીને કોઈ અગમ્‍ય કારણસર જતા રહ્યાં છે, જે આજદિન સુધી ઘરે પરત આવ્‍યા નથી. ગુમ થનારની ચાઇ 5 ફૂટ 4 ઇંચ, રંગે ઘંઉવર્ણ, મધ્‍યમ બાંધો તથા લંબગોળ ચહેરો છે. તેમણે શરીરે સફેદ કલરની ટી-શર્ટ તથા કમરે કાળા કલરનો ટ્રેકપેન્‍ટ પહેરેલો છે. જે ગુજરાતી, હિન્‍દી તથા મરાઠી ભાષા જાણે તથા બોલે છે. આ વર્ણનવાળા વ્‍યક્‍તિની જો કોઈને ભાળ મળે તો ઉમરગામ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.

Related posts

વલસાડ જિલ્લામાં નવરાત્રી પર્વમાં અભયમ 181 મહિલા હેલ્‍પલાઈન ટીમ મહિલા-યુવતીઓની સુરક્ષા માટે તૈનાત રહેશે

vartmanpravah

દમણની જિલ્લા શિક્ષણ અને તાલીમ સંસ્‍થા દ્વારા નવનિયુક્‍ત બ્‍લોક રિસોર્સ કો-ઓર્ડિનેટર, ક્‍લસ્‍ટર કો-ઓર્ડિનેટર અને બ્‍લોક રિસોર્સ પર્સન માટે ઓરિએન્‍ટેશન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દેશની બહુમતી વસ્‍તીને લોકકળાના સામર્થ્‍ય સાથે જોડી જાગૃત બનાવી શકાય છે : સલોની રાય-હાયર એજ્‍યુકેશન સચિવ

vartmanpravah

શ્રીમદ્દ રાજચંદ્ર મિશન દ્વારા વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે નવનિર્મિત રાજસભાગૃહને ખૂલ્લું મૂકતા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ

vartmanpravah

દમણની સાર્વજનિક વિદ્યાલયમાં આનંદ અને ઉત્‍સાહ સાથે કરાયેલી 62મા મુક્‍તિ દિનની ઉજવણી

vartmanpravah

ગણદેવી તાલુકામાં 170 અને ચીખલી તાલુકામાં 111 ટીબીના દર્દીઓ નોંધાયા

vartmanpravah

Leave a Comment