Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ જિલ્લામાં ભાજપના વિવિધ મંડળો દ્વારા ડો. શ્‍યામા પ્રસાદ મુખરજીને આપવામાં આવેલી શ્રદ્ધાંજલિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક) દમણ, તા.23
ભાજપના દમણવાડા, પટલારા, કચીગામ અને મગરવાડા મંડળ ખાતે સ્‍વ. શ્‍યામ પ્રસાદ મુખરજીની પુણ્‍યતિથિ નિમિતે બલિદાન દિવસના અવસર ઉપર પુષ્‍પાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્‍પીભાઈ દમણિયાના નેતૃત્‍વમાં જિલ્લા ઉપ પ્રમુખ શ્રી મનિષભાઈ, શ્રીમતી રૂક્ષ્મણીબેન, જિલ્લા સચિવ શ્રી કિરીટભાઈ, દમણવાડા મંડળના પ્રમુખ શ્રી વિષ્‍ણુભાઈ, કચીગામ મંડળના પ્રમુખ શ્રી અમૃતભાઈ, મગરવાડા મંડળના પ્રમુખ શ્રી ધનંજયભાઈ, ઓબીસી મોર્ચાના અધ્‍યક્ષ શ્રી હરિશભાઈ પટેલ, શ્રીમતી મીનાબેન વગેરે ઉપસ્‍થિત રહી સ્‍વ. ડો. શ્‍યામા પ્રસાદ મુખરજીને શ્રદ્ધા સુમન અર્પિત કર્યા હતા.

Related posts

વલસાડ લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર ધવલ પટેલનું વલસાડ જિલ્લા મધ્‍યસ્‍થ ચૂંટણી કાર્યાલયમાં ભવ્‍ય સ્‍વાગત કરાયું

vartmanpravah

આજે મોટી દમણના લાઈટ હાઉસ બીચ ખાતે શિવસિંધુ મહોત્‍સવ યોજાશે

vartmanpravah

વાપીમાં હાઈવે ઉપર 1.60 લાખના ગાંજા સાથે બે ઝડપાયા

vartmanpravah

પારડી તાલુકાના ટૂકવાડા-મોરાઈ ગામ ખાતે બની ગોઝારી ઘટના: કોલક નદીમાં ન્‍હાવા આવેલા વાપીના 6 સગીરો પૈકી પાંચને બચાવાયા, એકનું ડૂબી જવાથી મોત

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ની વિશેષ ગ્રામસભામાં ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા મનોમંથન કરાયું

vartmanpravah

નવસારી જિલ્લાના વિદ્યાર્થીઓએ ‘‘હર ઘર તિરંગા” થીમ પર રજૂ કરી મનમોહક ક્લાકૃતિ

vartmanpravah

Leave a Comment