April 30, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહ ટ્રાફિકપોલીસ દ્વારા ટ્રાફિક નિયમ અંગે જાગરૂકતા કાર્યક્રમ યોજાયો

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

સેલવાસ,તા.03

દાદરા નગર હવેલી ટ્રાફિક વિભાગ દ્વારા એસ.પી.શ્રીના આદેશ અનુસાર મેસર્સ અમી પોલિમર પ્રાઇવેટ લિમિટેડ કંપની અથાલ ખાતે કર્મચારીઓ અને અધિકારીઓને સડક સુરક્ષા જાગરૂકતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ટ્રાફિક નિયમો અંગે આવશ્‍યક જાણકારી આપવામાં આવી હતી, બાદમાં શહીદ ચોક સેલવાસ ખાતે પણ રીક્ષા ચાલકોને પણ નિયમો અંગે ટ્રાફિક પોલીસ દ્વારા આર.ટી.ઓ. દ્વારા જારી કરવામાં આવેલ કાયદેસર લાયસન્‍સ સાથે રાખવું, ડ્રાઈવિંગ કરતી વખતે સીટ બેલ્‍ટ બાંધવો/હેલ્‍મેટ પહેરવું, વાહનના આવશ્‍યક દસ્‍તાવેજ જેવા કે વીમો, પીયુસી, આરસી બુક સાથે રાખવું, વાહન ચલાવતી વખતે શરાબનું સેવન નહીં કરવું, ટ્રિપલ રાઇડિંગ નહી કરવી, વિશેષરૂપે ઓટોરિક્ષામાં વધુ યાત્રીઓને અનુમતિ નહીં આપવી સહિત સડક સુરક્ષા અંગે વિવિધ જાણકારી આપવામાં આવી હતી.

Related posts

આજે વલસાડમાં વિશ્વ ક્ષય દિવસની ઉજવણી થશે

vartmanpravah

સેલવાસ ડીસ્‍ટ્રીકટ કોર્ટનો ચુકાદો: નરોલીમાં થયેલ હત્‍યાના આરોપીને આજીવન કારાવાસ અને 15હજાર અર્થદંડની સજા

vartmanpravah

સેલવાસ ખાતે ‘વિકસિત ભારત, મોદીની ગેરંટી’ અંતર્ગત વિદ્યાર્થીઓને લેપટોપ-સાયકલ વિતરણનો સમારંભ યોજાયો

vartmanpravah

દાનહના ટોકરખાડા સરકારી હાઈસ્‍કૂલમાં ફાયર વિભાગ દ્વારા મોકડ્રિલનુ આયોજન કરાયુ

vartmanpravah

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત તા.13 થી 15 ઓગસ્‍ટ દરમિયાન દમણના દરેક ઉદ્યોગોની ઈમારત ઉપર તિરંગો લહેરાશેઃ ડીઆઈએની બેઠકમાં લેવાયેલો નિર્ણય

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના સર્વાંગી ઉજ્જવલ ભવિષ્‍ય માટે સંપઘ્રદેશ પ્રશાસન પ્રતિબદ્ધઃ પ્રશાસકશ્રીના સલાહકાર વિકાસ આનંદ

vartmanpravah

Leave a Comment