April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામડિસ્ટ્રીકટ

શ્રીમતી ઝવેરબેન હિરજી શાહ સાર્વજનિક શાળા ઝરોલી ખાતે વિનામૂલ્‍યે નોટબૂક વિતરણ કાર્યક્રમ યોજાયો

430 જેટલાં વિદ્યાર્થીઓને પ્રતિ વિદ્યાર્થી 24 નોટ બુક વિનામૂલ્‍યે વિતરણ કરવામાં આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.05: આદિવાસી એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ, ઝરોલી સંચાલિત નોન ગ્રાન્‍ટેડ શાળા શ્રીમતી ઝવેરબેન હિરજી શાહ સાર્વજનિક માધ્‍યમિક અને ઉચ્‍ચતર માઘ્‍યમિક શાળા, ઝરોલી ખાતે વિનામૂલ્‍યે નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. દર વર્ષે શાળાના ટ્રસ્‍ટી તેમજ નોટબુકના દાતા શ્રી મહેન્‍દ્રભાઈ શાહ અને શ્રી પ્રિતેશ શાહના વરદહસ્‍તે તેમજ શાળાના આચાર્ય શ્રી અલ્‍પેશભાઈ ભંડારી અને સ્‍ટાફની હાજરીમાં ધો. 9 થી 12માં ભણતા 430 જેટલાં વિદ્યાર્થીઓને પ્રતિ વિદ્યાર્થી 24 નોટબુક વિનામુલ્‍યે વિતરણ કરવામાં આવી હતી. શાળા પરિવાર અને વાલીમંડળે દાતાઓનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

દીવના પર્યટન સ્‍થળ તરીકે પ્રખ્‍યાત નાગવા બીચ ખાતે આવેલ ફુડ સ્‍ટોલની હરાજી

vartmanpravah

ચારધામની યાત્રા પર ગયેલા વાપી અંબામાતા મંદિરનાપૂર્વ પૂજારીનું હૃદય રોગથી ગંગોત્રી નજીક મોત

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણ-દીવના ભાગ્‍ય વિધાતા કોણ?

vartmanpravah

વાપી વીઆઈએ ઓડિટોરિયમમાં આર.કે. દેસાઈ કોલેજની ફ્રેશર પાર્ટી યોજાઈ

vartmanpravah

પંડિત દીન દયાળ ઉપાધ્‍યાયની પુણ્‍યતિથિ સમર્પણ દિવસના ઉપલક્ષમાં દાનહ અને દમણ-દીવ ભાજપ દ્વારા ‘ઈ-વિદ્યા’ એપનું કરાયેલું અનાવરણઃ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બનશે

vartmanpravah

ચીખલી તાલુકાના સમરોલી અને વંકાલ ગામના અકસ્‍માતમાં મૃત્‍યુ પામેલા પરિવારજનોને રૂા.20 લાખની સહાય અપાઈ

vartmanpravah

Leave a Comment