Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદીવદેશ

આજે દીવ ન.પા.ની ચૂંટણીનું પરિણામઃ વિજય માટે એક માત્ર ભાજપમાં ઉત્‍સાહ

દીવ જિલ્લા ભાજપે જાહેર કરેલી વિજય રેલી જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિન્‍ઝો આબેના નિધનના પગલે જાહેર કરેલ રાષ્‍ટ્રીય શોકના કારણે મુલત્‍વી રાખવાનો લેવાયેલો નિર્ણય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.08
આવતી કાલે દીવ નગરપાલિકાના 7 વોર્ડ માટે 7 બેઠકો ઉપર થયેલ ચૂંટણીનું પરિણામ જાહેર થનારૂં હોવાથી ભાજપમાં ભારે ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. આવતી કાલે ભાજપનો વિજય નિヘતિ હોવાથી વિજય રેલીની પણ જાહેરાત કરી હતી. પરંતુ જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્‍ઝો આબેના થયેલા આકસ્‍મિક નિધનના પગલે આવતી કાલે દેશમાં જાહેર કરેલ રાષ્‍ટ્રીય શોકના કારણે વિજય રેલી મુલત્‍વી રાખવામાં આવી હોવાનું જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી બિપિન શાહે એકઅખબારી યાદીમાં જણાવ્‍યું છે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દમણ જિલ્લામાં ચાલી રહેલા વિવિધ વિકાસના કામોનું કરેલું નિરીક્ષણઃ સંબંધિત અધિકારીઓ-કોન્‍ટ્રાક્‍ટરોને આપેલા જરૂરી દિશા-નિર્દેશ

vartmanpravah

સંઘપ્રદેશમાં ભાજપનામિશન-2024નો આરંભઃ રાષ્‍ટ્રીય મહામંત્રી સી.ટી.રવિએ દાનહના સંગઠનમાં ફૂંકેલા પ્રાણ

vartmanpravah

વલસાડમાં તા.27 અને 28 એપ્રિલે વિવિધ કારકિર્દી અંગે કેરિયર ફેર 2024 યોજાશે

vartmanpravah

કપરાડા તાલુકામાં આગામી અઢી વર્ષની ટર્મ માટે હીરાબેન પ્રભુભાઈ માહલા અને ઉપ પ્રમુખ તરીકે ફૂલજીભાઈ રાજીરામભાઈ ગુરવની વરણી

vartmanpravah

ચીખલીના સાદકપોરમાં દીપડાએ બકરાનો શિકાર કરતા લોકોમાં દિવસને દિવસે ફેલાતો જતો ભયનો માહોલ

vartmanpravah

પાર, તાપી, નર્મદા રિવર લિંક પ્રોજેક્‍ટ પડતો મુકાયો : કેન્‍દ્ર સરકારની જાહેરાત

vartmanpravah

Leave a Comment