Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદીવદેશ

આજે દીવ ન.પા.ની ચૂંટણીનું પરિણામઃ વિજય માટે એક માત્ર ભાજપમાં ઉત્‍સાહ

દીવ જિલ્લા ભાજપે જાહેર કરેલી વિજય રેલી જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિન્‍ઝો આબેના નિધનના પગલે જાહેર કરેલ રાષ્‍ટ્રીય શોકના કારણે મુલત્‍વી રાખવાનો લેવાયેલો નિર્ણય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.08
આવતી કાલે દીવ નગરપાલિકાના 7 વોર્ડ માટે 7 બેઠકો ઉપર થયેલ ચૂંટણીનું પરિણામ જાહેર થનારૂં હોવાથી ભાજપમાં ભારે ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. આવતી કાલે ભાજપનો વિજય નિヘતિ હોવાથી વિજય રેલીની પણ જાહેરાત કરી હતી. પરંતુ જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્‍ઝો આબેના થયેલા આકસ્‍મિક નિધનના પગલે આવતી કાલે દેશમાં જાહેર કરેલ રાષ્‍ટ્રીય શોકના કારણે વિજય રેલી મુલત્‍વી રાખવામાં આવી હોવાનું જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી બિપિન શાહે એકઅખબારી યાદીમાં જણાવ્‍યું છે.

Related posts

આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત વલસાડ જિલ્લાના વકીલોએ કાઢેલી ભવ્‍ય તિરંગા રેલી

vartmanpravah

પારડીના ધારાસભ્‍ય અને કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ અમૃત કળશ યાત્રા લઈ પારડી ખાતે પધાર્યા

vartmanpravah

દેશની બહુમતી વસ્‍તીને લોકકળાના સામર્થ્‍ય સાથે જોડી જાગૃત બનાવી શકાય છે : સલોની રાય-હાયર એજ્‍યુકેશન સચિવ

vartmanpravah

વાપી વિસ્‍તારમાં પોલીસે વાહન ચેકિંગ ડ્રાઈવ ચલાવી સ્‍કૂલ વાહનોને પણ આવરી લેવાની માંગ

vartmanpravah

દાનહના અથોલામાં બિલ્‍ડર દ્વારા ખેડૂત પરિવાર સાથે બદઈરાદાથી છેતરપીંડી કરાતા એસ.પી.ને રાવ

vartmanpravah

સાયલી નહેર નજીકથી યુવતીની લાશ મળી આવતા ચકચાર

vartmanpravah

Leave a Comment