Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ પોલીસે નરોલી ભવાની માતા મંદિર પાસેથી ગેરકાયદેસર દારૂ અને તંબાકુનો જથ્‍થો ઝડપી પાડયો

સેલવાસ, તા.24
દાદરા નગર હવેલી દ્વારા નરોલી દ્વારા ભવાની માતા મંદિર પાસે એક વ્‍યક્‍તિ એક્‍ટિવા નંબર ડીએન 09 પી-8500 પર પ્‍લાસ્‍ટિકની થેલીમાં દારૂ લઈ જતા જોવા મળ્‍યો હતો જેમાં અંદાજીત 3440 રૂપિયાનો વિદેશી દારૂ અને બિયરનો ગેરકાયદેસર જથ્‍થો મળી આવ્‍યો હતો. આરોપીનું નામ નારાયણલાલ પન્નારામ ચૌધરી રહેવાસી ખાડીપાડા અથાલ જે પોતે શ્રી રામદેવ કિરાણા અને જનરલ સ્‍ટોર નામની દુકાન પણ ચલાવે છે.
વધુમાં તેણે તેની દુકાનમાં દારૂનો જથ્‍થો એકઠો કર્યો હોવાની શંકાના આધારે પોલીસે તપાસ કરતા દુકાનમાંથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલ 8880 રૂપિયાની તંબાકુની પ્રોડક્‍ટ મળી આવી હતી. ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલ દારૂ અને તંબાકુના જથ્‍થા અંગે આબકારી વિભાગ અને ફુડ વિભાગને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Related posts

વલસાડ કૈલાસ રોડ સ્‍મશાન ભૂમિ નજીક ઔરંગા નદીમાં અજાણ્‍યા યુવાનની લાશ તણાઈ આવી

vartmanpravah

વડાપ્રધાનના રાષ્‍ટ્રીય બાળ પુરસ્‍કાર માટે ગુણવાન અને બહાદુર બાળકોનું નામાંકન શરૂ

vartmanpravah

સેલવાસમાં સોસાયટીઓમા ગણપતિ મૂર્તિના સ્‍થાપના

vartmanpravah

ચીખલીના થાલા ગામે તીન પત્તીનો જુગાર રમતા પાંચ ઝડપાયા

vartmanpravah

વલસાડ ડી.એસ.પી. કચેરી સામે ખુલ્લા મેદાનમાં રાતે આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ધૂમ્‍મસવાળુ વાતાવરણ

vartmanpravah

Leave a Comment