Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

ખાનવેલ પંચાયત વિસ્‍તારમાં 1000 ઝાડના રોપાઓનું વાવેતર કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26
દાદરા નગર હવેલીના ખાનવેલ પંચાયત વિસ્‍તારમાં ચૌડા ગ્રાઉન્‍ડ રુદાના ગામ અને અલગ અલગ વિસ્‍તારમાં આરડીસી ડો. સોનભસિંહની અધ્‍યક્ષતામાં પર્યાવરણ પ્રેમી યુવાઓ દ્વારા એક હજાર રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું હતું, જેમાં જિલ્લાની વિવિધ સંસ્‍થાઓ પણ જોડાઈ હતી. આ અવસરે શ્રી જયેશભાઈ પાગી, શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી હિરેનભાઈ પટેલ, ઈનપાસ સંસ્‍થાના સુરેશભાઈ કાલે, શ્રી રંજીત ગરુડા, શ્રી દિલીપ દળવી સહિત યુવાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહ પ્રદેશ કાર્યાલય ખાતે કોંગ્રેસ સ્‍થાપના દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

વલસાડમાં 108 કર્મીઓ રજા કેન્‍સલ સેવાના સંકલ્‍પ સાથે 24×7 ખડેપગે હાજર રહેશે

vartmanpravah

કપરાડાના ટુકવાડા ગામના સાગરમાળ ફળિયાના મતદારોનો ઘાડવી ગામમાં સમાવેશના વિરોધમાં આવેદનપત્ર પાઠવ્‍યું

vartmanpravah

મેલેરિયા વિભાગના છૂટા કરાયેલા 60 કર્મીઓને દમણ જિ.પં.માં ફરી સમાવાતા જિ.પં. સભ્‍ય સદાનંદ મિટનાએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો માનેલો આભાર

vartmanpravah

દાનહ ખાતે 1999ની સભામાં બાળાસાહેબ ઠાકરેએ શું કહ્યું હતું…?: પ્રદેશ ભાજપ પ્રભારી વિજ્‍યા રહાટકરે તાજી કરાવી યાદ

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપની નવી કારોબારીની જાહેરાત : પ્રદેશ મહામંત્રી વાસુભાઈ પટેલ અને પ્રદેશ કોષાધ્‍યક્ષ તુષારભાઈ દલાલની છુટ્ટી

vartmanpravah

Leave a Comment