Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

ખેરગામમાં 76 માં સ્‍વાતંત્ર દિવસની અનોખી ઉજવણી : 75 વડીલોની વંદના કરી : વર્ષગાંઠ નિમિત્તે અમૃત સરોવરની પાળે વૃક્ષારોપણના શપથ લેવડાવાયાં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.17
સમગ્ર દુનિયા ભારતના અમૃત મહોત્‍સવમાં તિરંગા યાત્રાએ તો ઐતિહાસિક વિક્રમ કર્યો, 1947નો ઉન્‍માદ ઠેર ઠેર ફરી વળ્‍યો. દરેક ભારતીયોમાં રાષ્‍ટ્રભાવના ચરમસીમાએ પહોંચી, જેનું એકમાત્ર શ્રેય ગુજરાતના લોક લાડીલા અખંડ ભારત સ્‍વપ્નદ્રષ્ટા ન.મો.-ભાવિ વિશ્વનેતા વડાપ્રધાનને જાય છે.
ખેરગામ તાલુકા મથકે પણ તેરમીથી ત્રણ દિવસ-હર ઘર તિરંગા-અભિયાનમાં નગરજનો જોડાયા હતા. 76મા સ્‍વાતંત્ર દિવસની ઉજવણી ખેરગામ પત્રકાર સંઘના પ્રમુખ વિનોદકુમાર મિષાીએ જનતા માધ્‍યમિક શાળાના ભુતપૂર્વ વિદ્યાર્થીઓ(1956-65) અને 75 વર્ષની વય કરતા વધુ ઉમ્‍મરવાળા જીવિત વડીલોની ખાસ વંદનાનુ આયોજન કરી 27 અંગ્રેજી ગુલામીની હવામાં જન્‍મેલા અને સ્‍વતંત્ર ભારતમાં આઝાદીની હવામાં સુવર્ણ જીવનકાળ વિતાવનારા વડિલોની વય વંદના સન્‍માનનુ-વિશેષ આયોજન કર્યું હતું.

 

Related posts

ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન નામના માલિક કોણ?

vartmanpravah

પ્રાથમિક ગુજરાતી કેન્‍દ્ર શાળા દાદરા ખાતે ઝોન લેવલ પ્રશ્નમંચ સ્‍પર્ધાનું કરાયેલું આયોજન

vartmanpravah

દાનહના ગલોન્‍ડા ગામેથી શંકાસ્‍પદ હાલતમાં મહિલાની લાશ મળતા ચકચાર

vartmanpravah

કપરાડાની સરકારી વિનયન કોલેજમાં વોલીબોલ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે વાપીમાં ૨ દિવસીય યોગ શિબિરનું કરાયેલું આયોજન

vartmanpravah

વિહિપના સામાજિક સમરસતા વિભાગ દ્વારા મોટી દમણના મીટનાવાડ ખાતે શ્રીરામ યજ્ઞ યોજાયો

vartmanpravah

Leave a Comment