Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવ

સ્‍વર્ણ પદક વિજેતા આચાર્ય સંજય પંડિત દ્વારા આયોજીત ગુજરાતના સોમનાથ પાટણના શારદાપીઠ ત્રિવેણી સંગમ ખાતે શિવશક્‍તિ મહાયજ્ઞમાં દમણ જિ.પં.ના પ્રમુખ નવિનભાઈ પટેલે પોતાનીધર્મપત્‍ની સાથે લીધેલો ભાગ

પ્રદેશની સુખ-શાંતિ અને સમૃદ્ધિની કરેલી કામના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.23: દમણના સ્‍વર્ણ પદક વિજેતા સુપ્રસિદ્ધ આચાર્ય શ્રી સંજય પંડિત દ્વારા ગુજરાતના સોમનાથ પાટણના શારદાપીઠ ત્રિવેણી સંગમ ખાતે 18થી 24 ઓગસ્‍ટ દરમિયાન આયોજીત શિવશક્‍તિ મહાયજ્ઞમાં મુખ્‍ય યજમાન તરીકે દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે પોતાની ધર્મપત્‍ની સાથે લાભ લીધો હતો.
દમણના સુપ્રસિદ્ધ આચાર્ય શ્રી સંજય પંડિત દ્વારા દર વર્ષે અલગ અલગ જ્‍યોતિર્લીંગ ખાતે જઈ છેલ્લા 9 વર્ષથી શિવશક્‍તિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ પ્રસંગે શિવશક્‍તિ મહાયજ્ઞમાં ભાગ લઈ દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે પ્રદેશની સુખ-શાંતિ અને સમૃદ્ધિની કામના કરી હતી.

Related posts

દાનહની આલોક પબ્‍લિક સ્‍કૂલનું સરાહનીય પગલું: સામરવરણીની અવર લેડી ઓફ હેલ્‍પ ઈંગ્‍લીશ શાળાના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે

vartmanpravah

સલવાવની ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજની ક્‍વોલિટી એસ્‍યુરન્‍સ અને ફાર્માસ્‍યુટિક્‍સ બંને શાખાનું 100 ટકા પરિણામ

vartmanpravah

ઓલપાડમાં ઈન્‍ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે નગીનભાઈ પટેલની નિમણૂક

vartmanpravah

ભારતીય જનતા પાર્ટી દાનહ અને દમણ-દીવ પ્રદેશની દમણ શહેરની કારોબારી બેઠક મળી

vartmanpravah

દાનહ અને દમણ-દીવ- શાળાઓમાં બાળકોમાં શૈક્ષણિક ગુણવત્તા સુધારવા 100 દિવસ વાંચન અભિયાન વર્ગ વ્‍યવસ્‍થા ગોઠવણીનું આયોજન કરાયું

vartmanpravah

દિલ્‍હીમાં 26 જાન્‍યુઆરીના રોજ પ્રધાનમંત્રી મોદી સમક્ષ કર્તવ્‍યપથ પર રાઈજીન્‍ગ સ્‍ટાર દ્વારા ગૃપ પરફોર્મન્‍સ આપવા માટે રવાના

vartmanpravah

Leave a Comment