Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવ

સ્‍વર્ણ પદક વિજેતા આચાર્ય સંજય પંડિત દ્વારા આયોજીત ગુજરાતના સોમનાથ પાટણના શારદાપીઠ ત્રિવેણી સંગમ ખાતે શિવશક્‍તિ મહાયજ્ઞમાં દમણ જિ.પં.ના પ્રમુખ નવિનભાઈ પટેલે પોતાનીધર્મપત્‍ની સાથે લીધેલો ભાગ

પ્રદેશની સુખ-શાંતિ અને સમૃદ્ધિની કરેલી કામના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.23: દમણના સ્‍વર્ણ પદક વિજેતા સુપ્રસિદ્ધ આચાર્ય શ્રી સંજય પંડિત દ્વારા ગુજરાતના સોમનાથ પાટણના શારદાપીઠ ત્રિવેણી સંગમ ખાતે 18થી 24 ઓગસ્‍ટ દરમિયાન આયોજીત શિવશક્‍તિ મહાયજ્ઞમાં મુખ્‍ય યજમાન તરીકે દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે પોતાની ધર્મપત્‍ની સાથે લાભ લીધો હતો.
દમણના સુપ્રસિદ્ધ આચાર્ય શ્રી સંજય પંડિત દ્વારા દર વર્ષે અલગ અલગ જ્‍યોતિર્લીંગ ખાતે જઈ છેલ્લા 9 વર્ષથી શિવશક્‍તિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ પ્રસંગે શિવશક્‍તિ મહાયજ્ઞમાં ભાગ લઈ દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે પ્રદેશની સુખ-શાંતિ અને સમૃદ્ધિની કામના કરી હતી.

Related posts

દાનહઃ ‘મૈં હું મોહન ડેલકર’ નહીં પરંતુ હવે ‘મૈં હું મોદી કા પરિવાર’: પ્રદેશ ભાજપ પ્રભારી પૂર્ણેશભાઈ મોદીની ટકોર

vartmanpravah

દેહરી સ્‍થિત કાર્યરત ચંદન સ્‍ટીલ કંપનીના વિસ્‍તરણ પ્રોજેક્‍ટ માટે યોજાયેલી પર્યાવરણીય લોક સુનાવણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

vartmanpravah

વલસાડ સાંસદ ધવલ પટેલે દિલ્‍હીમાં ગૃહમંત્રી અમિત શાહને મળી રાજકીય અને વહીવટી ચર્ચા કરી

vartmanpravah

આર.બી.આઈ.ના બેંકિંગ લોકપાલ કાર્યાલય અને દાનહ બેંક ઓફ બરોડા દ્વારા ખાનવેલ ખાતે ગ્રાહક જાગૃતતા શિબિર યોજાઈ

vartmanpravah

(ડૉ.) વિજેન્‍દર કુમારના પ્રમુખ સ્‍થાને સેલવાસ ખાતે નેશનલ લૉ યુનિવર્સિટીઝના કન્‍સોર્ટિયમની ગવર્નિંગ બોડીની મળેલી વાર્ષિક બેઠક

vartmanpravah

સાસરિયાના ત્રાસથી કોથરખાડીમાં બે સંતાનો સાથે માતાએ કૂદી કર્યો આપઘાતનો પ્રયાસ

vartmanpravah

Leave a Comment