Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવ

સ્‍વર્ણ પદક વિજેતા આચાર્ય સંજય પંડિત દ્વારા આયોજીત ગુજરાતના સોમનાથ પાટણના શારદાપીઠ ત્રિવેણી સંગમ ખાતે શિવશક્‍તિ મહાયજ્ઞમાં દમણ જિ.પં.ના પ્રમુખ નવિનભાઈ પટેલે પોતાનીધર્મપત્‍ની સાથે લીધેલો ભાગ

પ્રદેશની સુખ-શાંતિ અને સમૃદ્ધિની કરેલી કામના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.23: દમણના સ્‍વર્ણ પદક વિજેતા સુપ્રસિદ્ધ આચાર્ય શ્રી સંજય પંડિત દ્વારા ગુજરાતના સોમનાથ પાટણના શારદાપીઠ ત્રિવેણી સંગમ ખાતે 18થી 24 ઓગસ્‍ટ દરમિયાન આયોજીત શિવશક્‍તિ મહાયજ્ઞમાં મુખ્‍ય યજમાન તરીકે દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે પોતાની ધર્મપત્‍ની સાથે લાભ લીધો હતો.
દમણના સુપ્રસિદ્ધ આચાર્ય શ્રી સંજય પંડિત દ્વારા દર વર્ષે અલગ અલગ જ્‍યોતિર્લીંગ ખાતે જઈ છેલ્લા 9 વર્ષથી શિવશક્‍તિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ પ્રસંગે શિવશક્‍તિ મહાયજ્ઞમાં ભાગ લઈ દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે પ્રદેશની સુખ-શાંતિ અને સમૃદ્ધિની કામના કરી હતી.

Related posts

કપરાડાના આસલોણા ગામે દમણગંગા નદીના કોઝવે પસાર કરતાં પિતા-પૂત્ર અને પડોશી પૂત્ર તણાયા

vartmanpravah

નવસારી જિલ્લાના 5 આદિવાસી ગામોમાં 100 ટકા કોરોના વેક્‍સિનેશન કામગીરી કરી આદિવાસીઓમાં ઓછા રસીકરણનું મેણું ભાંગ્‍યું

vartmanpravah

દાનહમાં પરશુરામ જયંતિ નિમિતે બ્રહ્મ સમાજ દ્વારા રેલી કાઢવામા આવી

vartmanpravah

પ્રદેશ પ્રભારી વિનોદ સોનકરની ઉપસ્‍થિતિમાં ખરડપાડાના સરપંચ દામુભાઈ બડઘા સહિત તમામ સભ્‍યોએ બાંધેલી ભાજપની કંઠીઃ વિકાસની રાજનીતિ ઉપર મહોર

vartmanpravah

લક્ષદ્વીપના બંગારામ ટાપુની મુલાકાત લઈ કુદરતીનજારાનો આવિષ્‍કાર કરતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘ

vartmanpravah

દમણ એરપોર્ટ ખાતે સાંસદ સહિતમહાનુભાવોએ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનું કરેલું અભિવાદન

vartmanpravah

Leave a Comment