Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

છેલ્લાં પાંચેક મહિનાથી પરિશ્રમ કરી મૂર્તિકારો ગણેશજીની મૂર્તિઓને સજાવટમાં આખરી ઓપ આપી રહ્યાછે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીલખી(વંકાલ),તા.23: કોરોના મહામારીનાં પગલે છેલ્લાં બે વર્ષથી ગણેશભક્‍તો મહોત્‍સવની ઉજવણી ઉજવી શક્‍યા ન હતા પરંતુ આ વર્ષે કોરોના નિયંત્રણમાં હોવાથી તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવતા શ્રીજી ભક્‍તોમાં અનેરો ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો જેને લઈને જિલ્લાભરમાં મૂર્તિકારો દ્વારા ગણેશજીની મૂર્તિ બનાવીને તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
જ્‍યારે હવે કોરોના નિયંત્રણમાં હોવાથી શ્રીજી ભક્‍તો દ્વારા આ વર્ષે શ્રીજી ભક્‍તોમાં ઉત્‍સુકતા સાથે ઉજવણીમાં જોડાયા જ્‍યારે જિલ્લાના ચીખલી, ગણદેવી સહિત ખેરગામ તાલુકાના ગામડાંઓમાં અને શહેરોમાં ગણેશ ઉત્‍સવને લઈને મંડળો દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી રહી છે જેમ જેમ ગણેશ ચતુર્થીની તારીખ નજીક આવી રહી તેમ તેમ મૂર્તિકારો દ્વારા ગણેશજીની મૂર્તિઓને આખરી ઓપ આપી દેવામાં આવી રહ્યો છે.

Related posts

એક વ્‍યક્‍તિએ કરેલી ફરિયાદના આધારે સેલવાસ પોલીસે ક્રિપ્ટોકરન્‍સી નામે છેતરપીંડી કરતા બે આરોપીની કેરળથી કરેલી ધરપકડ

vartmanpravah

સેલવાસ ન.પા. દ્વારા સ્‍ટ્રીટ વેન્‍ડર માટે લોન મેળાનું કરાયેલું આયોજન

vartmanpravah

વલસાડ રાબડા ગામે ભયનો માહોલ ફેલાવતો ખુંખાર દિપડો અંતે પાંજરે પુરાયો : લોકોએ રાહતનો શ્વાસ લીધો

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના 73મા જન્‍મદિવસના ઉપલક્ષમાં વાપી નગરપાલિકા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અને પીએમજેએવાય યોજના અંતર્ગત લાભાર્થીઓને નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે આવાસની પ્રતીકાત્‍મક ચાવી અને આયુષ્‍માન કાર્ડનું કરાયેલું વિતરણ

vartmanpravah

વાપી ન.પા.ની સામાન્‍ય ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન : 51.87 ટકા કુલ મતદાન નોંધાયું

vartmanpravah

દમણ આબકારી વિભાગે કડૈયાના સમુદ્ર કિનારેથી દારૂ ભરેલ બોટ ઝડપી પાડી

vartmanpravah

Leave a Comment