Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

મહારાષ્‍ટ્રના ઉપ મુખ્‍યમંત્રી દેવેન્‍દ્ર ફડનવીસએ સંઘપ્રદેશ ભાજપના પૂર્વ પ્રભારી રઘુનાથ કુલકર્ણીના મુંબઈ ખાતેના નિવાસ સ્‍થાન પર સ્‍થાપિત ગણેશજીના કરેલા દર્શન

રઘુનાથ કુલકર્ણીની સુપુત્રી સાયલી કુલકર્ણીએ દેવેન્‍દ્ર ફડનવીસને તિરંગાની આપેલી ભેટ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.01: આજે મહારાષ્‍ટ્રના ઉપ મુખ્‍યમંત્રી શ્રી દેવેન્‍દ્ર ફડનવીસએ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના ભાજપના પૂર્વ પ્રભારી અને મહારાષ્‍ટ્રના વરિષ્‍ઠ નેતા શ્રી રઘુનાથ કુલકર્ણીના મુંબઈ ખાતે આવેલ નિવાસ સ્‍થાન પર ભગવાન શ્રી ગણેશજીના દર્શન કર્યા હતા. આ પ્રસંગે ‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ની થીમ પર બનાવવામાં આવેલ ગણપતિ પંડાલના દર્શન કર્યા બાદ શ્રી રઘુનાથ કુલકર્ણીની સુપુત્રી સાયલી કુલકર્ણીએ શ્રી દેવેન્‍દ્ર ફડનવીસને તિરંગાની ભેટ આપી હતી.

Related posts

વલસાડમાં રેલવે વિભાગ દ્વારા ત્રણ વિવિધ રસ્‍તા બંધ કરાતા કોંગ્રેસ દ્વારા રસ્‍તા ચાલુ કરવા ઉચ્‍ચ રજૂઆત

vartmanpravah

સંઘપ્રદેશના મુખ્ય વન સંરક્ષક કે. રવિચંદ્રનની બઢતી સાથે અંદામાન નિકોબાર બદલી

vartmanpravah

થાલા ગામે ગુલમોહરથી શોભી ઉઠેલી તળાવની પાળ

vartmanpravah

ઓલપાડ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ‘વિશ્વ યોગ દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

મોપેડ સવાર દંપતીને પારડી સર્વિસ રોડ પર નડેલો અકસ્માતઃ પત્નીનું કરુણ મોત, પતિનો ચમત્કારિક બચાવ

vartmanpravah

પંજાબમાં બનેલ ઘટનાનો પારડી ભાજપ યુવા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન

vartmanpravah

Leave a Comment