Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

નિર્માણ યોજનાઓની સ્વીકૃતિ ભવન અનુમોદન માટે દાનહ પીડીએ વિભાગ અને બેંક ઓફ બરોડા વચ્‍ચે એમઓયુ થયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
સેલવાસ,તા.06: દાદરા નગર હવેલી યોજના અને વિકાસ વિભાગ અને બેંક ઓફ બરોડા વચ્‍ચે નિર્માણ યોજનાઓની સ્વીકૃતિ ભવન અનુમોદન વગેરે માટે ડીજીટલ સુવિધા સુચારૂ કાર્યરત માટે મેમોરેન્‍ડમ ઓફ અન્‍ડરસ્‍ટેન્‍ડિંગ (એમઓયુ) કરવામાં આવ્‍યા છે. આ પહેલ કેન્‍દ્ર સરકાર દ્વારા ચાલતા ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ નિર્દેશ અંતર્ગત શરૂ કરવામાં આવી છે. આ પ્રસંગે દાનહ પીડીએના સચિવ સભ્‍ય સુશ્રી ચાર્મી પારેખ અને બેંક ઓફ બરોડા વલસાડ વિસ્‍તારના ક્ષેત્રીય મેનેજર શ્રી શૈલેન્‍દ્ર સિંહના હસ્‍તે એમઓયુ કરવામાં આવ્‍યા હતા. આ પહેલ આમજનતાને નજીકના ભવિષ્‍યમાં ભવન યોજનાઓ અને નિર્માણ માટેની અનુમતિ વગેરેને સુચારૂ અને સમય પર અનુમોદન માટે મદદગાર સાબિત થશે.

Related posts

સરકાર મહત્ત્વાકાંક્ષી જિલ્લાઓ અને બ્લોક્સના ઝડપી વિકાસમાં રાજ્યોને સહાય કરશે, જેમાં પર્યાપ્ત આર્થિક તકોનું સર્જન સામેલ છેઃ કેન્દ્રીય નાણાં મંત્રી

vartmanpravah

176-ગણદેવી વિધાનસભા બેઠક ઉપર 71.49% મતદાન

vartmanpravah

દમણ જિલ્લા આદિવાસી સાંસ્‍કૃતિક ભવન ખાતે આદિવાસી સમાજની યોજાયેલી સામાન્‍ય સભા

vartmanpravah

વલસાડમાં 40 વર્ષીય મહિલાની 30 વર્ષીય યુવકે છેડતી કરતા અભયમ ટીમ મદદે પહોંચી

vartmanpravah

ચીખલીમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનની બેઠક યોજાઈ

vartmanpravah

દમણની મગરવાડા ગ્રુપ ગ્રામ પંચાયત રાત્રિ ચૌપાલનું આયોજન કરાયું

vartmanpravah

Leave a Comment