Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

UIDIA પ્રાદેશિક કાર્યાલય મુંબઈ દ્વારા આજે સેલવાસમાં કલા કેન્‍દ્ર ખાતે કાર્યશાળા યોજાશે

કાર્યશાળા યોજવાનો હેતુ આધાર પરિસ્‍થિતિ તંત્રનો વિસ્‍તાર કરવા અને લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.17: આધાર પરિસ્‍થિતિ તંત્રનો વિસ્‍તાર કરવા અને લોકોમાં જાગરૂકતા લાવવા માટે ભારતીય વિશિષ્ટ ઓળપપત્ર પ્રાધિકરણ યુઆઈડીએઆઈ પ્રાદેશિક કાર્યાલય,મુંબઈ દ્વારા કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં એક કાર્યશાળાનું આયોજન, સેલવાસના કલા કેન્‍દ્ર ખાતે આવતી કાલ તા. 18મી ઓક્‍ટોબરના રોજ સવારે 11:00 વાગ્‍યાથી બપોરના 1:00 વાગ્‍યા દરમ્‍યાન આયોજીત કરવામાં આવનાર હોવાની માહિતી મળી છે.
પ્રાપ્ત માહિતી મુજબ આધાર પરિસ્‍થિતિ તંત્રનો વધુ વિસ્‍તાર કરવા અને લોકોમાં આધાર પ્રત્‍યે જાગૃતિ ફેલાવવા માટે ભારતીય વિશિષ્ટ ઓળપપત્ર પ્રાધિકરણ યુઆઈડીએઆઈ પ્રાદેશિક કાર્યાલય, મુંબઈ દ્વારા દાનહના સેલવાસ ખાતેના કલા કેન્‍દ્ર ખાતે એક કાર્યશાળા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી વિકાસ આનંદના મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેશે. આ કાર્યશાળામાં દરેક સચિવ, સંયુક્‍ત સચિવ, નિર્દેશકો અને દરેક કાર્યાલયના પ્રમુખો ઉપસ્‍થિત રહેશે.

Related posts

દમણમાં બાલ ભવન બોર્ડ દ્વારા બાળકો માટે સમર કેમ્‍પનો શુભારંભ : આજથી 31મે, 2023 સુધી ચાલનારા સમર કેમ્‍પમાં દરરોજ બાળકોને ટ્રેકિંગ, કેક મેકિંગ, સિંગિંગ, કી-બોર્ડ પ્‍લેઈંગ, કરાટે, યોગા, ડાન્‍સ વગેરે શિખવવામાં આવશે

vartmanpravah

નાની દમણ ખાતે એક 15 વર્ષિય સગીરા સાથે પડોશમાં જ રહેતા યુવાને કરેલું દુષ્‍કર્મઃ આરોપી ફરાર

vartmanpravah

દાનહ પાવરગ્રીડ કોર્પોરેશન દ્વારા રાજ્‍ય લેવલ ચિત્રકલા સ્‍પર્ધાનું આયોજન કરાયું

vartmanpravah

દાનહઃ પ્રાથમિક ગુજરાતી શાળા ગોરાતપાડામાં શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ચોમાસાની આગોતરી તૈયારીઃ નિવાસી અધિક કલેકટરના અધ્યક્ષસ્થાને વલસાડ જિલ્લા માર્ગ સલામતીની બેઠક યોજાઈ

vartmanpravah

છેલ્લાં પાંચેક મહિનાથી પરિશ્રમ કરી મૂર્તિકારો ગણેશજીની મૂર્તિઓને સજાવટમાં આખરી ઓપ આપી રહ્યાછે

vartmanpravah

Leave a Comment