Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દાનહના નરોલીથી દિવ્‍યાબેન યોગેન્‍દ્રસિંહ ચૌહાણ ગુમ થયેલ છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 01 : સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ દાદરા નગર હવેલીના નરોલી ગોહિલ ફળિયા જલારામ પેટ્રોલપંપ પાસે રહેતી દિવ્‍યાબેન યોગેન્‍દ્રસિંહ ચૌહાણ (ઉ.વ.18 વર્ષ 10 મહિના) જેઓ ગત તા.30મી ઓક્‍ટોબર, 2022ના રોજ સવારના 8:00 થી 9:00 વાગ્‍યાના અરસા દરમિયાન તેમના નિવાસ સ્‍થાને કોઈક અગમ્‍ય કારણસર ક્‍યાંક ચાલી જઈ ગુમ થયેલ છે. જે ગુમ થનારની તપાસ કરતા આજદિન સુધી નહીં મળી આવતા ગુમ થનારના પિતાએ તેમની દિકરી ગુમ થયેલ હોવા અંગેનીપોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી જે કોઈને પણ ઉપરોક્‍ત તસવીરમાં દૃશ્‍યમાન યુવતિ અંગે ભાળ મળે તો સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં જાણ કરવી.

Related posts

વલસાડ જિલ્લામાં માતા અને બાળ મરણ અટકાવવા સગર્ભા માતાઓની ફરજીયાત સોનોગ્રાફી કરવાની શરૂઆત

vartmanpravah

નરોલી ચારરસ્‍તા પર ટ્રાફિક કંટ્રોલ માટે ઝિબ્રા ક્રૉસિંગ અથવા સ્‍પીડબ્રેકર બનાવવા દાનહ જિલ્લા ભાજપ એસ.સી.મોર્ચાના ઉપ પ્રમુખ ગુલાબ રોહિતની માંગ

vartmanpravah

સેલવાસના વેપારીઓની સમસ્‍યાના નિરાકરણ માટે પ્રદેશ ભાજપે લગાવેલું એડીચોટીનું જોર : કલેક્‍ટર દ્વારા સોમવારે યોજાશે સંકલન બેઠક

vartmanpravah

સેલવાસ ભાજપાયુમોના અધ્‍યક્ષ વિશ્વરાજસિંહ દોડિયાએ થ્રીડીમાં હાયર એજ્‍યુકેશનની ઓર વધુ કોલેજો શરૂકરવા કરેલી રજૂઆત

vartmanpravah

કપરાડામાં રાજ્‍યકક્ષાના પાણી પુરવઠા મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીના હસ્‍તે રૂા.81 કરોડના વિકાસકાર્યોના ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

દાનહની ભિલોસા કંપનીના કામદારોને કોન્‍ટ્રાક્‍ટરે નોકરી પરથી કાઢી મુકતા પ્રદેશ ભાજપનું લીધેલું શરણું

vartmanpravah

Leave a Comment