Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવના છેલ્લા 31 વર્ષથી દગાચી ખાતે ગુરુનાનક જયંતિની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે આ વર્ષ પણ ગુરુ નાનક જયંતિની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.08: દીવના દગાચી ખાતે છેલ્લા 31 વર્ષથી હર્ષોલ્લાસથી ગુરુનાનક જયંતિની ઉજવણી કરવામાં આવે છે, આ વર્ષે પણ દગાચી ખાતે આવેલ બરડાઈ માતાના ડુંગર પર ગુરુનાનક જયંતિ નિમિત્તે શ્રદ્ધાળુઓએ શોભાયાત્રાનું આયોજન કર્યું હતું, જે દગાચી, પટેલ વાડી ગામમાં ફરીને બરડાઈ માતા મંદિરએ પહોંચી હતી. ગુરુનાનક જયંતિમાં ગુરુ ગ્રંથ વાંચી હરદાસ કરવામાં આવ્‍યું, સાથે ધજા ચડાવવામાં આવી, બપોરે બટૂકોની પૂજા, ભોજન કરાવ્‍યું, સાથે લંગર પ્રસાદનુ આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં બહોળી સંખ્‍યામાં દીવ જિલ્લાના ગુરુનાનકના ભક્‍તોએ મહા પ્રસાદનો લાભ લીધો હતો. આ રીતે દીવ ખાતે ધામધૂમથી ગુરુનાનક જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.

Related posts

સેલવાસ પાલિકા દ્વારા લાયસન્‍સ વિના ધંધો કરતા વેપારીઓને હટાવાયા

vartmanpravah

‘વર્તમાન પ્રવાહ’ના અહેવાલ બાદ ચીખલીના ફડવેલમાં પ્રાથમિક શાળાના ઓરડાના બાંધકામમાં નબળી ગુણવત્તા અંગે ટીપીઓ દ્વારા હાથ ધરાયેલી તપાસ

vartmanpravah

દાનહમાં પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબકી પડયોઃ મધુબન ડેમમાંથી 21327 ક્‍યુસેક પાણી છોડાયું

vartmanpravah

દાનહઃ પીપરીયાના નવા પુલ પર કારચાલકે ગાયને ટક્કર મારતા ઘાયલ

vartmanpravah

રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વાપીના ડુંગરામાં સિટી સિવિક સેન્ટરનું ઇ-લોકાર્પણ કર્યુ: નાણાંમંત્રી કનુભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિ

vartmanpravah

વિશ્વાસ અને ઉત્‍કળષ્ટતાની વિરાસતને ચિહ્નિત કરતા બેંક ઓફ બરોડાએ પોતાના 116મા સ્‍થાપના દિવસની કરેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment