Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલી રોટરી ક્‍લબ દ્વારા આંબોલીમાં 27મીના રવિવારે આંખોની નિદાન શિબિર યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.21: દાદરા નગરહવેલીના આંબોલી પંચાયતના સહોયગથી રોટરીક્‍લબ ઓફ દાદરા નગર હવેલી દ્વારા ગ્રામ પંચાયત હોલ ખડોલી ખાતે વિનામૂલ્‍યે આંખની તપાસ અને મોતિયાના ઓપરેશનનો શિબિર અગામી તા.27મી નવેમ્‍બરના રવિવારે સવારે 10:00 વાગ્‍યાથી બપોરે 1:00 વાગ્‍યા દરમ્‍યાન રાખવામાં આવેલ છે. આ શિબિરમાં શ્રીમતી લીલાવતીબેન મોહનલાલ શાહ આંખની હોસ્‍પિટલ રોટરી આઈ હોસ્‍પિટલ નવસારીના નિષ્‍ણાંત ડોક્‍ટરો અને ટીમ સેવા આપશે. મોતિયાના ઓપરેશન વિનામૂલ્‍યે કરવામાં આવશે અને જરૂરિયાતમંદ દર્દીને વિનામૂલ્‍યે ચશ્‍મા આપવામાં આવશે. આથી જાહેર જનતાને આ શિબિરનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્‍યો છે.

Related posts

લેસ્‍ટરની ઘટનામાં ઉચ્‍ચ સ્‍તરે દરમિયાનગીરી કરવા દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલના નેતૃત્‍વમાં હિન્‍દુ સંગઠનના કાર્યકર્તાઓએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની કરેલી મુલાકાત

vartmanpravah

વિજયાદશમીના પર્વને અનુલક્ષી નરોલીમાં આર.એસ.એસ. દ્વારા કરાયેલું પથ સંચલન

vartmanpravah

લોકસભાની 2004ની ચૂંટણીમાં દાનહ બેઠકના ભાજપના ઉમેદવાર (સ્‍વ.) અનિલભાઈ પટેલના પ્રચાર માટે આવ્‍યા હતા નરેન્‍દ્રભાઈ મોદી

vartmanpravah

વાપી નગરપાલિકાનું વેરા વસુલાત અભિયાન ટોપ ગેરમાં: સુલપડમાં 150 થી વધુ ચાલી માલિકોને નોટિસ ફટકારાઈ

vartmanpravah

પિતાએ ઠપકો આપતા ઘર છોડી ગયેલી વલસાડની યુવતીને અભયમની ટીમે પરત માતા પિતાને સોંપી

vartmanpravah

દાનહઃ કરાડ ગામે ઉમા કાબરા વેદ વિદ્યાલયનું ઉદ્ઘાટન કરાયું

vartmanpravah

Leave a Comment