December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશ

સુરતના જ્‍યોતિષ પં. બાબુભાઈ શાષાીનો દાવોઃ ભાજપ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 144 કરતા વધુ બેઠકો ઉપર વિજય મેળવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.28: 2017માં ગુજરાત વિધાનસભા અને 2014ની લોકસભા ચૂંટણીના પરિણામો બાબતે સો ટકા સાચી જાહેરાત કરી હોવાનો દાવો કરનાર સુરતના જ્‍યોતિષી પંડિત બાબુભાઈ શાષાીએ ફરી એકવાર ગુજરાત વિધાનસભાનીચૂંટણીમાં ભાજપ 144થી વધુ બેઠકો જીતશે એવો વરતારો વ્‍યક્‍ત કર્યો છે.
સુરતના ઈન્‍ટરનેશનલ ટ્રેડ સેન્‍ટર મજૂરાગેટ રીંગરોડ ખાતે સૂર્યપ્રભા જ્‍યોતિષ કાર્યાલય ધરાવતા શ્રી પંડિત બાબુભાઈ શાષાીએ પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી.આર.પાટીલની કુંડળીના આધારે અને ભાજપની સ્‍થાપના કુંડળી મુજબ કરેલી જાહેરાત મુજબ આ ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષ 144થી 153 બેઠકો ઉપર વિજય મેળવશે એવો દાવો કર્યો છે.

Related posts

અરણાઈ ખાતે આંતરરાષ્‍ટ્રીય જૈવ વિવિધતા દિવસની ઉજવણી તથા દેશી બીજ બેન્‍કનું ઉદઘાટન કરાયું

vartmanpravah

વલસાડ હાઈવે સુગર ફેક્‍ટરી પાસે વિચિત્ર ટ્રિપલ અકસ્‍માત સર્જાયો : ત્રણ ઘાયલ

vartmanpravah

વાપી, પારડી, કપરાડા તાલુકામાં મુખ્‍યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ 21.25 કિ.મી.ના 1033 લાખના કામો મંજૂર

vartmanpravah

ધરમપુર આદિવાસી સમાજ દ્વારા લોક કલાકાર રાજભા ગઢવી સામે એટ્રોસીટી દાખલ કરવા પોલીસમાં રજૂઆત

vartmanpravah

વલસાડ વિસ્‍તારમાં કાર ચાલકો બેફામ : વધુ ત્રણ ગૌવંશો ઉપર કાર ફરી વળતા ચકચાર

vartmanpravah

વાપી ગુંજન સૌરભ સોસાયટીમાં સરદાર વલ્લભભાઈ પટેલ ચિલ્‍ડ્રન પાર્કનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment