October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણ ન્‍યાયાલયમાં વિશ્વ દિવ્‍યાંગ દિવસની કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.04: દમણ ન્‍યાયાલયમાં ચીફ જ્‍યુડિશિયલ મેજીસ્‍ટ્રેટ શ્રી પવન એચ. બનસોડ અને જે.એમ.એફ.સી. શ્રી જે.જે.ઈનામદારની ઉપસ્‍થિતિમાં આંતરરાષ્‍ટ્રીય દિવ્‍યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
દમણ કોર્ટ પરિસરમાં આયોજીત કાર્યક્રમમાં કોર્ટના સ્‍ટાફને જણાવવામાં આવ્‍યું હતું કે, આપણાં સમાજમાં રહેતા દિવ્‍યાંગજનોના સન્‍માનપૂર્વક જીવન જીવવા અને માનવીય ગરીમાની સાથે જીવવાની અધિકારનેપ્રોત્‍સાહન આપવા માટે દર વર્ષે દિવ્‍યાંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
દિવ્‍યાંગ દિવસના માધ્‍યમથી દરેક નાગરિકોને દિવ્‍યાંગોની સાથે સન્‍માનપૂર્વક વ્‍યવહાર કરવા અને દિવ્‍યાંગજનોને સમાજની મુખ્‍ય ધારામાં સામેલ કરી તેમને વિવિધ અધિકારો પ્રદાન કરવાના હેતુ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. દિવ્‍યાંગજનોને વિશ્વના સૌથી મોટા લઘુમતિ સમાજ તરીકે ગણવામાં આવે છે. એવામાં અપંગોના ઉત્‍થાન માટે સંયુક્‍ત રાષ્‍ટ્ર સંઘ દર વર્ષે વિશ્વ અપંગ દિવસ મનાવવામાં આવે છે.

Related posts

વાપી એસટી ડેપો અને પાલિકા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયુ

vartmanpravah

વલસાડ કોમર્સ કોલેજના ખેલાડીઓની આંતર યુનિવર્સિટી સ્પર્ધામાં પસંદગી

vartmanpravah

તાલુકા આદિજાતિ વિકાસ સમિતિની બેઠકની તારીખમાં ફેરફાર

vartmanpravah

સેલવાસ સ્‍માર્ટ સીટીને મળેલા એવોર્ડને પ્રશાસક પ્રફુલભાઈ પટેલને સુપ્રત કરતા તપસ્‍યા રાઘવ અને ચાર્મી પારેખ

vartmanpravah

વલસાડમાં જલારામ મનોવિકાસ કેન્દ્ર દ્વારા વિશ્વ ડાઉન સિન્ડ્રોમ દિવસે રેલી નીકળી

vartmanpravah

સલવાવ ગુરુકુળના કપિલ સ્‍વામીને અયોધ્‍યામાં ભગવાન શ્રી રામના મંદિરના પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવમાં મળેલું આમંત્રણ

vartmanpravah

Leave a Comment