September 2, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણ ન્‍યાયાલયમાં વિશ્વ દિવ્‍યાંગ દિવસની કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.04: દમણ ન્‍યાયાલયમાં ચીફ જ્‍યુડિશિયલ મેજીસ્‍ટ્રેટ શ્રી પવન એચ. બનસોડ અને જે.એમ.એફ.સી. શ્રી જે.જે.ઈનામદારની ઉપસ્‍થિતિમાં આંતરરાષ્‍ટ્રીય દિવ્‍યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
દમણ કોર્ટ પરિસરમાં આયોજીત કાર્યક્રમમાં કોર્ટના સ્‍ટાફને જણાવવામાં આવ્‍યું હતું કે, આપણાં સમાજમાં રહેતા દિવ્‍યાંગજનોના સન્‍માનપૂર્વક જીવન જીવવા અને માનવીય ગરીમાની સાથે જીવવાની અધિકારનેપ્રોત્‍સાહન આપવા માટે દર વર્ષે દિવ્‍યાંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
દિવ્‍યાંગ દિવસના માધ્‍યમથી દરેક નાગરિકોને દિવ્‍યાંગોની સાથે સન્‍માનપૂર્વક વ્‍યવહાર કરવા અને દિવ્‍યાંગજનોને સમાજની મુખ્‍ય ધારામાં સામેલ કરી તેમને વિવિધ અધિકારો પ્રદાન કરવાના હેતુ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. દિવ્‍યાંગજનોને વિશ્વના સૌથી મોટા લઘુમતિ સમાજ તરીકે ગણવામાં આવે છે. એવામાં અપંગોના ઉત્‍થાન માટે સંયુક્‍ત રાષ્‍ટ્ર સંઘ દર વર્ષે વિશ્વ અપંગ દિવસ મનાવવામાં આવે છે.

Related posts

સિલ્ધા ગામે પટેલપાડામાં નવયુવક મંડળ દ્વારા આઠમા દિવસે ગણપતિની મૂર્તિનુ વિસર્જન કરાયું

vartmanpravah

ચીખલીમાં સબ ડિસ્‍ટ્રીક્‍ટ હોસ્‍પિટલના સ્‍ટાફ ક્‍વાટર્સ જર્જરિત: તંત્ર દિવાલ પર માત્ર જાહેર ચેતવણી લખી સંતોષ માની રહ્યું છે

vartmanpravah

દમણના દેવકાની હોટલ સાઈલન્ટમાં ચાલતા જુગારધામ ઉપર પોલીસના દરોડાઃ ૧૫ જુગારીઓની ધરપકડ

vartmanpravah

વાપી સલવાવ ઘનશ્‍યામ વિદ્યામંદિરનો વિદ્યાર્થી જિલ્લા સ્‍તરની કરાટે સ્‍પર્ધામાં પ્રથમ આવ્‍યો

vartmanpravah

મુંબઈથી રાજસ્‍થાન ખાટુશ્‍યામની 1350 કિ.મી.ની 42મી પદયાત્રાએ નિકળેલ એન્‍જિનિયર યુવાન વાપી આવી પહોંચ્‍યો

vartmanpravah

સુરખાઈ- અનાવલ માર્ગ પર મહાકાય વૃક્ષ ધરાશાયીઃ વાહનવ્‍યવહાર ખોરવાયો

vartmanpravah

Leave a Comment