March 3, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણ ન્‍યાયાલયમાં વિશ્વ દિવ્‍યાંગ દિવસની કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.04: દમણ ન્‍યાયાલયમાં ચીફ જ્‍યુડિશિયલ મેજીસ્‍ટ્રેટ શ્રી પવન એચ. બનસોડ અને જે.એમ.એફ.સી. શ્રી જે.જે.ઈનામદારની ઉપસ્‍થિતિમાં આંતરરાષ્‍ટ્રીય દિવ્‍યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
દમણ કોર્ટ પરિસરમાં આયોજીત કાર્યક્રમમાં કોર્ટના સ્‍ટાફને જણાવવામાં આવ્‍યું હતું કે, આપણાં સમાજમાં રહેતા દિવ્‍યાંગજનોના સન્‍માનપૂર્વક જીવન જીવવા અને માનવીય ગરીમાની સાથે જીવવાની અધિકારનેપ્રોત્‍સાહન આપવા માટે દર વર્ષે દિવ્‍યાંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
દિવ્‍યાંગ દિવસના માધ્‍યમથી દરેક નાગરિકોને દિવ્‍યાંગોની સાથે સન્‍માનપૂર્વક વ્‍યવહાર કરવા અને દિવ્‍યાંગજનોને સમાજની મુખ્‍ય ધારામાં સામેલ કરી તેમને વિવિધ અધિકારો પ્રદાન કરવાના હેતુ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. દિવ્‍યાંગજનોને વિશ્વના સૌથી મોટા લઘુમતિ સમાજ તરીકે ગણવામાં આવે છે. એવામાં અપંગોના ઉત્‍થાન માટે સંયુક્‍ત રાષ્‍ટ્ર સંઘ દર વર્ષે વિશ્વ અપંગ દિવસ મનાવવામાં આવે છે.

Related posts

વિકાસનો આધાર સ્‍તંભ શિક્ષણ : ઉપ રાષ્‍ટ્રપતિ વૈંકેયા નાયડુ

vartmanpravah

મતદારયાદી સુધારણા કાર્યક્રમ: રવિવારે ખાસ ઝુંબેશ હાથ ધરાઇ: જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેએ ૧૭૮- ધરમપુર(અ. જ.જા.) અને ૧૭૯- વલસાડ મત વિસ્તારના ૫ મતદાન મથકોની મુલાકાત લઈ જરૂરી સૂચનો કર્યા

vartmanpravah

વાપી ડુંગરા આસારામ આશ્રમમાં સમર વિદ્યાર્થી શિબિર યોજાઈ

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં રોડ ઉપર કોથળામાં ભરેલ ગાય વાછરડીનું શબ મળી આવતા ચકચાર

vartmanpravah

વલસાડ-લીલાપોર અને સરોધી વચ્‍ચેનું ફાટક 31 ઓગસ્‍ટ સુધી બંધ કરી દેવાતા હોબાળો

vartmanpravah

‘મોદીની ગેરંટી’ યોજનાઓ બનાવવા પૂરતી સીમિત નથી, પણ ગરીબ, વંચિત, હકદાર લાભાર્થીઓ સુધી પહોંચાડવાની પણ ગેરંટી છેઃ વડાપ્રધાન

vartmanpravah

Leave a Comment