Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ખાનવેલ ફાયર વિભાગ દ્વારા આઈ.ટી.આઈ.ના વિદ્યાર્થીઓને આપવામાં આવેલી તાલીમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.25: દાદરા નગર હવેલીના ખાનવેલ ફાયર વિભાગ દ્વારા આઈ.ટી.આઈ.ના શિક્ષકો અને વિદ્યાર્થીઓને આગ લાગવા જેવી આપાતકાલીન સ્‍થિતિને પહોંચી વળવા અંગે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ અવસરે ફાયર અને ઈમરજન્‍સીના સમયે પોતાનો બચાવ કરવા અને આગમાં ફસાયેલ અન્‍યોને રાહત પહોંચાડવા અંગે જાણકારી આપવામાં આવી હતી. આગ પર કેવી રીતે કાબુ મેળવી શકાય, આગને ફેલાતા અટકાવવા સહિત કયા કયા સાધનોનો ઉપયોગ કરી શકાય તે અંગે ફાયર વિભાગના અધિકારી શ્રી સુમનભાઈ પટેલે સ્‍ટાફ અને વિદ્યાર્થીઓને જાણકારી આપી હતી.

Related posts

ઉમરગામ પાલિકામાં કરાર આધારીત ફરજ બજાવી ગયેલા વિવાદીત ઈજનેરની પુનઃ નિયુક્‍તિ માટે કરવામાં આવી રહેલા ધમપછાડા

vartmanpravah

ખાનવેલ સબ ડીવીઝનના બોર્ડના પરીક્ષાર્થીઓ માટે જિલ્લા પ્રશાસને કરેલી બસની વ્‍યવસ્‍થા

vartmanpravah

વલસાડ જિલ્લામાં CET અને જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ

vartmanpravah

આઇ.સી.ડી.એસ. વલસાડના ઘટક-૧ ના ભદેલી જગાલાલા સેજામાં રોટરી કલબ ઓફ વલસાડ તરફથી ૩૫ સર્ગભા માતાઓને પોષણકીટનું વિતરણ કરાયું

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ગુરુવારે સવારે ગાઢ ધુમ્‍મસવાળા વાતાવરણને કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ત્‍યારબાદ આખો દિવસ વાદળછાયું વાતાવરણ હોવાને કારણે આંશિક ઠંડીનો પણ અહેસાસ થયો હતો.

vartmanpravah

ઓરવાડ નેશનલ હાઇવે પર અજાણ્‍યો વાહન ચાલક આધેડને કચડી ફરાર

vartmanpravah

Leave a Comment