October 13, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ખાનવેલ ફાયર વિભાગ દ્વારા આઈ.ટી.આઈ.ના વિદ્યાર્થીઓને આપવામાં આવેલી તાલીમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.25: દાદરા નગર હવેલીના ખાનવેલ ફાયર વિભાગ દ્વારા આઈ.ટી.આઈ.ના શિક્ષકો અને વિદ્યાર્થીઓને આગ લાગવા જેવી આપાતકાલીન સ્‍થિતિને પહોંચી વળવા અંગે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ અવસરે ફાયર અને ઈમરજન્‍સીના સમયે પોતાનો બચાવ કરવા અને આગમાં ફસાયેલ અન્‍યોને રાહત પહોંચાડવા અંગે જાણકારી આપવામાં આવી હતી. આગ પર કેવી રીતે કાબુ મેળવી શકાય, આગને ફેલાતા અટકાવવા સહિત કયા કયા સાધનોનો ઉપયોગ કરી શકાય તે અંગે ફાયર વિભાગના અધિકારી શ્રી સુમનભાઈ પટેલે સ્‍ટાફ અને વિદ્યાર્થીઓને જાણકારી આપી હતી.

Related posts

સંઘપ્રદેશના પંચાયતી રાજ સચિવની આકસ્મિક તપાસમાં ઉજાગર સોમનાથ ગ્રામ પંચાયતમાં વહીવટી અનિયમિતતાઃ દસ્તાવેજાની જાળવણીમાં કચાશ

vartmanpravah

ખાનવેલ ચાર રસ્‍તા નજીક ખુલ્લી ગટરથી ગંદકીની ભરમાર

vartmanpravah

દાનહની કંપનીઓમાં આગ લાગવાની ઘટનાનો સિલસિલો યથાવત મસાટ ખાતેની દાલમિયા પોલી પ્રો પ્રાઈવેટ લિ. કંપનીમાં બુધવારે મળસ્‍કે લાગેલી ભીષણ આગ

vartmanpravah

મોટી દમણના જમ્‍પોર ખાતે પક્ષીઘરના આરંભથી પ્રવાસનને મળેલો જોરદાર વેગઃ ગ્રામ્‍ય અર્થતંત્રને મજબૂત બનવાનો વિશ્વાસ

vartmanpravah

વલસાડના વલંડી ગામમાં બહેનોને પ્રાકૃતિક ખેતીની તાલીમ અપાઈ

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર ઈકો કાર પલટી જતા ભિષણ આગ લાગી : ભડ ભડ આગમાં કાર બળીને ખાખ

vartmanpravah

Leave a Comment