January 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ખાનવેલ ફાયર વિભાગ દ્વારા આઈ.ટી.આઈ.ના વિદ્યાર્થીઓને આપવામાં આવેલી તાલીમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.25: દાદરા નગર હવેલીના ખાનવેલ ફાયર વિભાગ દ્વારા આઈ.ટી.આઈ.ના શિક્ષકો અને વિદ્યાર્થીઓને આગ લાગવા જેવી આપાતકાલીન સ્‍થિતિને પહોંચી વળવા અંગે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ અવસરે ફાયર અને ઈમરજન્‍સીના સમયે પોતાનો બચાવ કરવા અને આગમાં ફસાયેલ અન્‍યોને રાહત પહોંચાડવા અંગે જાણકારી આપવામાં આવી હતી. આગ પર કેવી રીતે કાબુ મેળવી શકાય, આગને ફેલાતા અટકાવવા સહિત કયા કયા સાધનોનો ઉપયોગ કરી શકાય તે અંગે ફાયર વિભાગના અધિકારી શ્રી સુમનભાઈ પટેલે સ્‍ટાફ અને વિદ્યાર્થીઓને જાણકારી આપી હતી.

Related posts

ચીખલીના કુકેરી સહિતના વિસ્‍તારમાં હેલિકોપ્‍ટરના ત્રણ-ચાર આંટા ફેરાથી લોકોમાં કૂતુહલ

vartmanpravah

વાપી નગરપાલિકાએ રસ્‍તો રખડતા ઢોરોને પકડવાની પ્રક્રિયા હાથ ધરી

vartmanpravah

એકવાર વેચેલી જમીન ફરી વેચાણ કરી છેતરપિંડી કરવા બાબતે એન.આર.આઈ. મહિલા સામે ડુંગરા પોલીસમાં લેખિતમાં એન.સી.

vartmanpravah

દાનહ નવા સ્‍પોર્ટ્‌સ કોમ્‍પલેક્ષ ખાતે યોગા સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

સેલવાસમાં નદીઓ માટે આંતરરાષ્ટ્રીય કાર્યવાહી દિવસની કરાયેલી ઉજવણી : ‘નદી સ્‍વચ્‍છતા’ અભિયાન અંતર્ગત પીપરીયા પુલ નજીક ખાડીમાં મોટાપાયે સાફ-સફાઈ કરી ફેલાવેલો સ્‍વચ્‍છતાનો સંદેશ

vartmanpravah

બિહાર વેલ્ફેર એસેસિએશનના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ વિપુલ સિંહે દેહરી ખાતે કષ્ટ ભંજન મંદિરે હનુમાન દાદાના દર્શન કર્યા

vartmanpravah

Leave a Comment