July 18, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવસેલવાસ

લોક કલ્‍યાણકારી બજેટઃ અમૃત કાળની મજબૂત આધારશીલા રાખવાની સાથે આત્‍મનિર્ભર ભારતના સંકલ્‍પને ઔર ગતિ આપશેઃ પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશ ટંડેલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.01 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલે અમૃત કાળના પહેલા આમબજેટ 2023-24ને લોક કલ્‍યાણકારી બજેટ ગણાવ્‍યું છે. તેમણે જણાવ્‍યુંહતું કે, ગામ, ગરીબ, ખેડૂત, આદિવાસી, દલિત, પછાત, શોષિત, વંચિત, અને આર્થિક રૂપથી પછાત તથા મધ્‍યમ વર્ગના લોકોને સશક્‍ત અને સક્ષમ બનાવવાવાળું બજેટ હોવાનો દાવો કર્યો છે.
પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલે દાદરા નગર હવેલી અને દમણ-દીવના આદિવાસી સમાજ અને નાના ઉદ્યોગો માટે આ બજેટ ખુબ જ લાભદાયી હોવાનું જણાવ્‍યું હતું. તેમણે મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલું 2023-24નું બજેટ અમૃત કાળની મજબૂત આધારશીલા રાખવાની સાથે આત્‍મનિર્ભર ભારતના સંકલ્‍પને પણ ઔર ગતિ આપનારૂં ગણાવ્‍યું હતું.

Related posts

દોષિતોને કડકમાં કડક સજાની માંગણી સાથે દમણ-સેલવાસમાં અનુ.જાતિ સમુદાયે વિશાળ રેલી યોજી દુષ્‍કર્મની ઘટનાને વખોડી

vartmanpravah

તા.૨૫મીને રવિવારે આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા નાંધઇ ખાતે સામુહિક સર્વપિતૃ શ્રાધ્ધ

vartmanpravah

દમણ જિલ્લા સહકારી ભંડારે આનંદ-ઉત્‍સાહ અને ઉમંગ સાથે 62મા સ્‍થાપના દિવસની કરેલી ઉજવણી

vartmanpravah

દાનહ: દપાડા પંચાયત દ્વારા ‘સ્‍વચ્‍છ ભારત’ અભિયાન અંતર્ગત ડસ્‍ટબીન વિતરણ કરાઈ

vartmanpravah

ચીખલીના સારવણી, માંડવખડક સહિતના ગામોમાં સવારે ભૂકંપનાઆંચકા અનુભવાયા

vartmanpravah

ધરમપુરના ખટાણા જલારામ મંદિર ખાતે સુવર્ણ જયંતિ મહોત્‍સવની ઉજવણી

vartmanpravah

Leave a Comment