Vartman Pravah
Otherગુજરાતડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

દીવના વણાકબારા ખાતે સોલંકી પરિવાર દ્વારા 17મા પાટોત્‍સવની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.08 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવના વણાકબારા ખાતે સોલંકી પરિવારના કુળદેવી ચામુંડા માતાજીના મંદિરે 17મા પાટોત્‍સવની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારે વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી હતી. જેમાં બહોળી સંખ્‍યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. ત્‍યારબાદ પાટોત્‍સવ નિમિત્તે ચામુંડા માતાજીના મંદિરના પ્રાંગણમાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સોલંકી પરિવારના સભ્‍યો દ્વારા પૂજા-અર્ચના અને ભજન કિર્તનનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે બપોરે મહાપ્રસાદનું પણ ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું હતું. જેનો બહોળી સંખ્‍યામાં શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો.

Related posts

દાનહ જિલ્લા પંચાયત પરિસર ખાતે વાણિજ્‍ય સપ્તાહ અંતર્ગત સંમેલનનું આયોજન

vartmanpravah

સેલવાસ નગર પાલિકા દ્વારા ‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત સ્‍વચ્‍છતા અભિયાન હાથ ધરાયું

vartmanpravah

વાપી જીઆઈડીસીથર્ડ ફેઈઝની ડ્રેનેજોમાં પ્રદૂષિત રંગીન પાણી છોડવાનું પાપ કોનું?

vartmanpravah

બાળ સુરક્ષા સમિતિ સમાજ કલ્‍યાણ વિભાગ દ્વારા ‘નન્‍હે હાથ કલમ કે સાથ’ કાર્યક્રમ અંતર્ગત શૈક્ષણિક સામગ્રી આપનારા દાતાઓનું સન્‍માન કરાયું

vartmanpravah

સેલવાસની દીપ ડેરીમાં શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગઃ દુકાનનો સામાન બળીને ખાખ

vartmanpravah

ઉમરગામ તાલુકામાં કોંગ્રેસની હાલત કફોડી

vartmanpravah

Leave a Comment