Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવનું ગૌરવ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.31: રાજ્‍ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ પ્રાથમિક શિષ્‍યવૃત્તિ પરીક્ષાનુ પરિણામ જાહેર થયુ હતું. જેમાં શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવના 18 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે તમામ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા. જેમાં પ્રિયાન્‍સીકુમારી નિલેશભાઈ પટેલ સમગ્ર તાલુકામાં ત્રીજો ક્રમ તથા જૈનિલ સુભાષભાઈ પટેલ સમગ્ર વાપી તાલુકામાં પાંચમાં ક્રમ સાથે ઉત્તીર્ણ થઈમેરીટમાં સ્‍થાન પ્રાપ્ત કરી ઉત્‍કળષ્ટ દેખાવ કર્યો છે.
સફળતા બદલ સંસ્‍થાના મેનેજીંગ ટ્રસ્‍ટીશ્રી પૂ.કપિલ સ્‍વામીજી, ડાયરેક્‍ટર શ્રી ડો.શૈલેષભાઈ લુહાર, શ્રી હિતેન ઉપાધ્‍યાય, આચાર્યા ચંદ્રવદન પટેલ તથા શાળા પરિવારે અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

વાપી ચાર રસ્‍તા ઉપર થયેલ કરપીણ હત્‍યા કાંડ પ્રકરણમાં વધુ એક આરોપી ઝડપાયો

vartmanpravah

દાનહમાં પરશુરામ જયંતિ નિમિતે બ્રહ્મ સમાજ દ્વારા રેલી કાઢવામા આવી

vartmanpravah

ધરમપુર- કપરાડામાં આરોગ્‍યલક્ષી સેવા હવે વધુ સુદઢ બનશે, પીએમના સંભવિત કાર્યક્રમમાં નવા 8 પેટા આરોગ્‍ય કેન્‍દ્રનું લોકાર્પણ થશે: દર્દીઓની સુવિધા માટે રૂ. 1.60 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાયુક્‍ત કેન્‍દ્ર બનાવાયા

vartmanpravah

વલસાડની સરકારી પોલીટેકનિક કોલેજને NBA સર્ટીફીકેટ મળ્યું

vartmanpravah

અયોધ્‍યામાં શ્રી રામ ભગવાનના પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ સાથે સંઘપ્રદેશમાં સર્વત્ર શ્રી રામ નામનો શંખનાદ

vartmanpravah

સરીગામ પંચાયતે પકડેલી વિકાસની તેજ રફતારઃ રૂ.18 લાખના વિકાસના કામોના લોકાર્પણ સાથે રૂા.15.5 લાખના ખર્ચે નિર્માણ થનારા કામોના કરવામાં આવેલ ખાતમુર્હૂત

vartmanpravah

Leave a Comment