April 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી છીરી રણછોડ નગરમાં ગંદકીનું સામ્રાજ્‍ય રહેતું હોવાથી સ્‍થાનિક રહિશોએ પંચાયતમાં મોરચો કાઢયો

દિન 15માં સમસ્‍યાના ઉકેલ આવી જશે તેવી પંચાયતે હૈયા ધરપત આપતા મામલો થાળો પડયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: વાપી નજીક આવેલ છીરી ગામના રણછોડ નગરમાં ગંદકીની સમસ્‍યા ગટરની તકલીફ અને રસ્‍તાની મુશ્‍કેલી જેવા મામલાઓથી કંટાળેલા સ્‍થાનિક રહિશોએ પંચાયતમાં હલ્લાબોલ કરી મોરચો કાઢયો હતો.
વાપીના વિકાસની સાથે સાથે આસપાસના ગામડા બલીઠા, છરવાડા, છીરીનો પણ ઝડપી વિકાસ થયો છે. પરંતુ છીરી વિસ્‍તાર ગંદકી ભરેલો પ્રમાણમાં વધુ છે. ગીચ ચાલીઓ, આડેધડ એપાર્ટમેન્‍ટના બાંધકામો, ગટર કે આંતરિક રોડ રસ્‍તાઓ ઉપર દબાણો જેવા મુદ્દાઓ સમસ્‍યાઓ છીરીમાંબેસુમાર છે. છીરી રણછોડ નગર વિસ્‍તારની હાલત કંદકીમાં વધુ ખરાબ થઈ છે. ગટરના પાણી રોડ ઉપર ઉભરાય છે. રોગચાળા અને મચ્‍છરોનો ઉપદ્રવ વધી પડયો હોવાથી ગતરોજ રણછોડ નગરના સ્‍થાનિક નિવાસીઓ મોરચો કાઢી પંચાયતમાં પહોંચી પસ્‍તાળ પાડી હતી. હલ્લાબોલ કરી પંચાયતને સમસ્‍યાઓના ઉકેલ માટે લેખિત રજૂઆત કરી આવેદનપત્ર પાઠવ્‍યું હતું. પંચાયતે જણાવ્‍યું હતું કે, આગામી 15 દિવસમાં સમસ્‍યાઓનો ઉકેલ લાવવામાં આવશે તેવી હૈયાધરપત આપતા મામલો માંડ થાળે પડયો હતો.

Related posts

અદાણી ગેસ કંપની ડીલરશીપ માટે બોગસ વેબસાઈટ ઉપર વાપીના ઉદ્યોગપતિ સાથે 94.20 લાખનો સાઈબર ફ્રોડ કરનાર ટોળકીનો 4થો આરોપી ઝડપાયો

vartmanpravah

વાપીમાં ભાજપ દ્વારા વલસાડ જિલ્લાના સપૂત પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈની જન્‍મ જયંતિની ઉજવણી કરાઈ

vartmanpravah

સેલવાસના ગુલાબભાઈ રોહિતે 6ઠ્ઠા ICMRLGI-2023 વૈશ્વિક સંમેલનમાં આપ્‍યો નવો શિક્ષણ સિદ્ધાંત

vartmanpravah

દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલે પ્રતિનિધિ મંડળ સાથે દેશના ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડની તેમના નિવાસ સ્‍થાને લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

ઉમરગામના દરિયા કિનારે ગણેશ ભક્‍તોની લાપરવાહીના કારણે ગણપતિની ખંડિત પ્રતિમાઓના અપમાનિત દૃશ્‍યો સર્જાયા

vartmanpravah

આર.ટી.ઇ. એક્‍ટ અંતર્ગત ધોરણ 1માં બાળકોને વિનામૂલ્‍યે પ્રવેશ માટે તા.30મીથી ઓનલાઈન ફોર્મ ભરાશે

vartmanpravah

Leave a Comment