September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ ખત્રીવાડ દિપક એન્‍ડ સન્‍સ ટી સ્‍ટોલમાં આગ લાગતા બજારમાં દોડધામ મચી

દુકાન માલિકની સમય સુચકતા અને ફાયર સેફટી સાધનોથી આગ બુઝાવી દેવાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: વલસાડ નાની ખત્રીવાડમાં આજે મંગળવારે સવારે એક ટી સ્‍ટોલમાં અચાનક આગ લાગી ઉઠતા બજારમાં દોડધામ મચી ગઈ હતી.
વલસાડ નાની ખત્રીવાડ ભીડભંજન મંદિર પાસે આવેલ દિપક એન્‍ડ સન્‍સ નામના ટી સ્‍ટોલમાં અચાનક શોર્ટ સર્કિટ થવાથી આગ ભભુકી ઉઠીહતી. આગની જાણ પાલિકા ફાયરને કરવામાં આવતા ફાયરની ગાડી ઘટના સ્‍થળે આવી પહોંચી હતી પરંતુ દુકાનમાં ફાયર સેફટીના સાધનો હોવાથી સમય સુચકતા વાપરી સાધનોથી આગ વધુ ફેલાય તે પહેલાં કાબુ કરી લેવાઈ હતી. આગને લઈ આજુબાજુની દુકાનો તુરંત બંધ થવા લાગી હતી. જો કે આગથી અન્‍ય કોઈ ખાસ નુકશાન થવા પામ્‍યું નહોતું.

Related posts

વાપી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ દિન નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ

vartmanpravah

વાપી કબ્રસ્‍તાન રોડ ઉપર રખડતા કૂતરાઓનો ભયાનક ત્રાસઃ રાત્રિના સમયે ટુ વ્‍હીલર ઉપર આવતા રાહદારીઓ માટે ત્રાસજનક

vartmanpravah

સમગ્ર શિક્ષણ અંતર્ગત પ્રાથમિક ગુજરાતી શાળા તિનોડામાં માઁ-બેટી મેળાનું કરાયેલું આયોજન

vartmanpravah

આર્ટ ઓફ લિવિંગના સંસ્‍થાપક અને આધ્‍યાત્‍મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજીએ સંઘપ્રદેશના પ્રશાસકશ્રીની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

આછવણીના પ્રગટેશ્વરધામની ધજા સાથેની પદયાત્રાનું દમણથી પ્રસ્‍થાન કરાયું : પ્રગટેશ્વર દાદાના પ્રાગટય દિન અવસરે મંદિરના શિખરે ધજા ચઢાવાશે

vartmanpravah

સંઘપ્રદેશમાં રખડતા ઢોરોના ત્રાસને દુર કરવા પ્રશાસન દ્વારા ભરાનારા ચાંપતા પગલાં

vartmanpravah

Leave a Comment