Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપના બંગારામ દ્વીપ ખાતે ઞ્‍20ના પ્રતિનિધિ મંડળ માટે ‘દૃશ્‍યાથલમ’નું કરેલું ઉદ્‌ઘાટન

પ્રતિનિધિ મંડળે સાંસ્‍કૃતિક કાર્યક્રમમાં ભારતનાટ્‍યમ, મોહિનીઅટ્ટમ, કથ્‍થકલી, કુચીપુડી જેવા શાષાીય નૃત્‍ય અને બાંડિયા જેવા પરંપરાગત નૃત્‍યોની માણેલી મજા
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
કવરત્તી, તા.02 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપના બંગારામ દ્વીપ ખાતે ઞ્‍20 પ્રતિનિધિ મંડળ માટે સાંસ્‍કૃતિક કાર્યક્રમ ‘દૃશ્‍યાથાલમ’નું ઉદ્‌ઘાટનકર્યું હતું. જેમાં ભારતનાટ્‍યમ, મોહિનીઅટ્ટમ, કથ્‍થકલી, કુચીપુડી જેવા શાષાીય નૃત્‍ય અને બાંડિયા જેવા પરંપરાગત નૃત્‍યોને પ્રતિનિધિ મંડળે માણ્‍યા હતા.

Related posts

વલસાડના છીપવાડમાં ગંદી ગંગલી ખાડીમાં નશામાં ચકચૂર યુવાન ખાબકી ગયો

vartmanpravah

વાપી સલવાવમાં 4 ફેબ્રુઆરીએ લોક ગાયક ગીતા રબારીનો ભવ્‍ય લોક ડાયરો યોજાશે

vartmanpravah

સેલવાસ ઝંડાચોક હિન્‍દી મીડિયમ શાળામાં વાલીઓ સાથે શિક્ષક સંઘની યોજાયેલી બેઠકમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં સહભાગીતાનો લેવામાં આવ્‍યો સંકલ્‍પ

vartmanpravah

વાપી વી.આઈ.એ.ની 52મી એ.જી.એમ. યોજાઈ: વર્ષ 2023 થી 2026 ની ટર્મ માટે પ્રમુખ તરીકે સતિષભાઈ પટેલની વરણી

vartmanpravah

સંઘપ્રદેશ ખેલ અને યુવા વિભાગ દ્વારા મેરેથોન દોડ હરિફાઈનું કરાયેલું આયોજન

vartmanpravah

જ્‍યારે વાપી રેલવે સ્‍ટેશનનું નામ દમણ રોડ હતું

vartmanpravah

Leave a Comment