પ્રતિનિધિ મંડળે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભારતનાટ્યમ, મોહિનીઅટ્ટમ, કથ્થકલી, કુચીપુડી જેવા શાષાીય નૃત્ય અને બાંડિયા જેવા પરંપરાગત નૃત્યોની માણેલી મજા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
કવરત્તી, તા.02 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપના બંગારામ દ્વીપ ખાતે ઞ્20 પ્રતિનિધિ મંડળ માટે સાંસ્કૃતિક કાર્યક્રમ ‘દૃશ્યાથાલમ’નું ઉદ્ઘાટનકર્યું હતું. જેમાં ભારતનાટ્યમ, મોહિનીઅટ્ટમ, કથ્થકલી, કુચીપુડી જેવા શાષાીય નૃત્ય અને બાંડિયા જેવા પરંપરાગત નૃત્યોને પ્રતિનિધિ મંડળે માણ્યા હતા.