September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કૃષિ પ્રાયોગિક કેન્દ્ર પરીયા ખાતે કેરીની વિવિધ જાતોનું ૧૮ અને ૧૯ મી ના રોજ પ્રદર્શન યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ,તા.16: વલસાડના પારડી તાલુકાના પરીયા ખાતે આવેલા નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલિત કૃષિ પ્રાયોગિક કેન્દ્ર ખાતે અખિલ ભારતીય સંકલિત ફળ સંશોધન યોજના કાર્યરત છે. આ યોજના અંતર્ગત આંબા પાક વિશે રાષ્ટ્રીય કક્ષાએ સંશોધનની કામગીરી ઉપરાંત વર્ષોથી વિકસીત, દેશી તેમજ વિદેશી કેરીની જાતોનું જતન પણ કરવામાં આવે છે. હાલમાં આ કેન્દ્ર ખાતે કુલ ૧૭૦ જેટલી કેરીની જાતો છે. આ કેરીઓની ઉપલબ્ધ વિવિધ જાતોનું ખેડૂત સમુદાય માટે તા.૧૮ અને ૧૯ મે ૨૦૨૩ ના રોજ સવારે ૯ થી ૧૨ અને બપોરે ૨ થી ૫ ના સમય દરમિયાન પ્રદર્શન યોજવામાં આવશે. દરેક ખેડૂતોને આ કાર્યક્રમનો લાભ લેવા સંશીધન વૈજ્ઞાનિક (બાગાયત)ની અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

સેલવાસ-નરોલી રોડ પર કન્‍ટેનરે બાઈકને ટક્કર મારતા ચાલકનું ઘટના સ્‍થળ પર જ મોત

vartmanpravah

રીંગણવાડા ખાતે ક્રેન દ્વારા ટ્રકમાં મશીન ટ્રાન્‍સફર કરાતા થયેલા ટ્રાફિક જામમાં ધિંગાણું: ક્રેનના ડ્રાયવર અને સહયોગીને ઢોર માર મરાયો

vartmanpravah

ખડકીમાં રામ ભક્ત જલારામ બાપાના મંદિર નું ડીમોલેશન

vartmanpravah

રાષ્‍ટ્રીય સેવા યોજના, દીવ કોલેજ દીવના સ્‍વયંસેવકો દ્વારા ‘આઝાદી કા અમળત મહોત્‍સવ’ મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે હળવા આસનો તેમજ સૂર્ય નમસ્‍કાર કાર્યક્રમનું આયોજન

vartmanpravah

દીવના ભારતીય જનતા પાર્ટીના યુવાઓ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્‍મ જયંતી સાથે માધવરાવ સદાશિવરાવ ગોલવલકજીનીઉજવણી કરવામાં આવી

vartmanpravah

વલસાડ જિલ્લાની ઔરંગા, પાર, કોલક, લાવરી, તાન, માન નદીઓમાં ઘોડાપુર : અનેક કોઝવે પુલો પરની અવર જવર અટકી પડી

vartmanpravah

Leave a Comment