Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

શનિવારે દાનહ જિ.પં. અને સેલવાસ ન.પા. દ્વારા લાભાર્થી સંમેલન યોજાશેઃ કેન્‍દ્રીય આવાસ અને શહેરી કાર્ય રાજ્‍ય મંત્રી કૌશલ કિશોરની રહેનારી વિશેષ ઉપસ્‍થિતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.08 : દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત અને સેલવાસ નગરપાલિકાના સંયુક્‍ત ઉપક્રમે કેન્‍દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓમાટે ‘લાભાર્થી’ સમ્‍મેલનનું આયોજન આગામી 10 જૂનના શનિવારે સવારે 11:30 વાગ્‍યે દાનહની ડો. એ.પી.જે. અબ્‍દુલ કલામના સભાખંડમાં કરવામાં આવ્‍યું છે. આ અવસરે કેન્‍દ્રીય રાજ્‍ય મંત્રી (આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય) શ્રી કૌશલ કિશોરના હસ્‍તે લાભાર્થીઓને વિવિધ કિટનું વિતરણ કરવામાં આવશે અને મંત્રીશ્રી સંમેલનને સંબોધિત કરશે.
આ પ્રસંગે દાનહના તમામ લાભાર્થીઓને ઉપસ્‍થિત રહેવા જિલ્લા પંચાયત અને સેલવાસ નગરપાલિકા દ્વારા આમંત્રિત કરવામાં આવ્‍યા છે.

Related posts

દાનહ-દમણ-દીવની ઉચ્ચ પ્રાથમિક શાળાના ધોરણ ૬ થી ૮ના વર્ગખંડ અભ્યાસક્રમનો આરંભ

vartmanpravah

લવાછામાં નવા પોલીસ સ્‍ટેશનનું ઉદ્‌ઘાટન કરાયું

vartmanpravah

દાનહ જિ.પં.ના જેડી(યુ)ના બેનર હેઠળ ચૂંટાયેલા મોટાભાગના સભ્‍યોની નીતિ અને નિયત સ્‍પષ્‍ટ નહીં હોવાથી આવતા દિવસોમાં મોટા રાજકીય નુકસાન વેઠવાની સંભાવના

vartmanpravah

લોકસભાની પેટા ચૂંટણીના પરિણામના એક વર્ષ બાદ દાનહ સાંસદ કલાબેન ડેલકરથીમોહભંગ બની રહેલા લોકોઃ પ્રદેશની સમસ્‍યાને સ્‍થાનિક યોગ્‍ય પ્‍લેટફોર્મ ઉપર રજૂ કરવા રહેલા નિષ્‍ફળ

vartmanpravah

સમગ્ર દમણ રામમય બન્‍યુ : ભગવાન રામની શોભાયાત્રામાં ઉમટેલો માનવ મહેરામણ: ઠેર ઠેર ભગવાન રામની શોભાયાત્રાનું કરાયેલું સન્‍માન : રામરાજ્‍યના જયઘોષની આહલેખ

vartmanpravah

શ્રાવણીયો જુગાર – નાનાપોંઢા પોલીસે અરણાઈ અને નલીમધનીથી જુગાર રમતા 12ને ઝડપ્‍યા

vartmanpravah

Leave a Comment