October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

શનિવારે દાનહ જિ.પં. અને સેલવાસ ન.પા. દ્વારા લાભાર્થી સંમેલન યોજાશેઃ કેન્‍દ્રીય આવાસ અને શહેરી કાર્ય રાજ્‍ય મંત્રી કૌશલ કિશોરની રહેનારી વિશેષ ઉપસ્‍થિતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.08 : દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત અને સેલવાસ નગરપાલિકાના સંયુક્‍ત ઉપક્રમે કેન્‍દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓમાટે ‘લાભાર્થી’ સમ્‍મેલનનું આયોજન આગામી 10 જૂનના શનિવારે સવારે 11:30 વાગ્‍યે દાનહની ડો. એ.પી.જે. અબ્‍દુલ કલામના સભાખંડમાં કરવામાં આવ્‍યું છે. આ અવસરે કેન્‍દ્રીય રાજ્‍ય મંત્રી (આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય) શ્રી કૌશલ કિશોરના હસ્‍તે લાભાર્થીઓને વિવિધ કિટનું વિતરણ કરવામાં આવશે અને મંત્રીશ્રી સંમેલનને સંબોધિત કરશે.
આ પ્રસંગે દાનહના તમામ લાભાર્થીઓને ઉપસ્‍થિત રહેવા જિલ્લા પંચાયત અને સેલવાસ નગરપાલિકા દ્વારા આમંત્રિત કરવામાં આવ્‍યા છે.

Related posts

‘‘લો કોસ્‍ટ લાઈબ્રેરી મેનેજમેન્‍ટ” વિષય પર તૈયાર કરાયેલુ વલસાડના વિદ્યાર્થીનું રીસર્ચ પેપર આંતરરાષ્‍ટ્રીય સ્‍તર પર પ્રકાશિત થયુ

vartmanpravah

ભાજપના કેન્‍દ્રીય મંત્રી ડૉ. અલકા ગુર્જરના અતિથિ વિશેષ પદે દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ દ્વારા પાર્ટી કાર્યાલય અટલ ભવન, સેલવાસ ખાતે ‘સંગઠન પર્વ કાર્યશાળા’ યોજાઈ

vartmanpravah

‘‘પ્રધાનમંત્રી આવાસ યોજના”ની લાલચ આપી લાખો રૂપિયા હડપનાર સેલવાસ ન.પા.ના કર્મચારીએ આપ્‍યું રાજીનામું

vartmanpravah

આજે દાનહના શબરીમાલા અયપ્‍પા સેવા સમાજ દ્વારા મકર જ્‍યોતિ ઉત્‍સવ યોજાશે

vartmanpravah

દમણ જિલ્લા ભાજપ કિસાન મોર્ચાના ઉપ પ્રમુખ તરીકે સતિષભાઈ પટેલની નિમણૂંક : ખેડૂતોમાં ઉત્‍સાહ અને આનંદની લાગણી

vartmanpravah

દાદરા નગર હવેલીમાં પાંચ ઇંચથી વધુ વરસાદ પડયો

vartmanpravah

Leave a Comment