September 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: તારીખ 3જી જુલાઈને સોમવારે ગુરૂ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાનાઆચાર્યા શ્રીમતી પાર્વતી પિઠાની, ઉપાચાર્યો મોસિન ખાન, શિક્ષકગણ અને બધા જ બાળકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ માટે ખાસ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. બાળકોએ શાળાના તમામ શિક્ષકોને પ્રણામ કરી આશિર્વાદ લીધા હતા. તેમજ ગુરુ માટે કવિતા ગાયન કરાયુ અને વક્‍તવ્‍ય અપાયુ અને ગુરૂ પૂજા કરાઈ હતી. શિક્ષકો દ્વારા બાળકોને ગુરૂ પૂર્ણિમા ઉજવવા પાછળના કારણો, પૂર્ણિમા તીથીએ વાતાવરણમાં થતા ફેરફાર અને પુરાણો સાથે જોડતી દંતકથા કહેવાઈ અને ગુરુનુ મહત્ત્વ સમજાવાયું હતું. આ કાર્યક્રમ રાખવા પાછળનો મૂળ હેતુ એ હતો કે બાળકો જીવનમાં ગુરૂ મહત્ત્વ અને શિસ્‍તતા જાણે તેમજ સમજે.

Related posts

વાપી ઊંઝા એસ.ટી. સિલ્‍પર કોચ રૂટ વાપીથી બંધ કરી એસ.ટી. નિગમે ઓછી આવકને લઈ ધરમપુરથી ચાલુ કર્યો

vartmanpravah

દમણ જિલ્લામાં ત્રણ સ્‍થળોએ પ્રધાનમંત્રીની ‘મન કી બાત’ કાર્યક્રમને સાંભળવા અને નિહાળવા યોજાયેલો સમારંભ

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિરમાં ચંદ્રગ્રહણ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા

vartmanpravah

ભીલાડ-સરીગામમાં રામ ભગવાનની વિરાટ શોભયાત્રાએ જમાવેલું ભારે આકર્ષણ

vartmanpravah

વાપી સાતારકર મિત્ર મંડળનો ચોથો વાર્ષિક દશેરા સ્‍નેહ મિલન સમારોહ યોજાયોઃ સમાજના તેજસ્‍વી તારલાઓનું બહુમાન કરાયું

vartmanpravah

વાપી આનંદનગર સ્‍વામિનારાયણમાં પાટોત્‍સવ ઉજવાયો

vartmanpravah

Leave a Comment