April 29, 2024
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ ટોકરખાડા નજીક શિવ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15 : સેલવાસના ટોકરખાડા વિસ્‍તારમાં ઠાકુર કોમ્‍પ્‍લેક્‍સ પરિસરમાં સુંદર શિવ મંદિરનું નિર્માણ કરવામાં આવ્‍યું છે. આ મંદિરમાં ભગવાન શિવ, માતા પાર્વતી, હનુમાનજી તેમજ ગણેશજીની મૂર્તિઓ સ્‍થાપિત કરવામાં આવી છે. આજે મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ નિમિતે કળશયાત્રા કાઢવામાં આવી હતી જે શહેરના વિવિધ વિસ્‍તારોમાં ફરી મંદિર પરિસરમાં આવી પહોંચી હતી. ત્‍યારબાદ વિધિ-વિધાન દ્વારા નવનિર્મિત મંદિરમાં દેવી-દેવતાઓની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ પ્રસંગે ભાવિક ભક્‍તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું જેનો મોટી સંખ્‍યામાં ભક્‍તોએ લાભ લીધોહતો.

Related posts

દાનહ, દમણ અને દીવ જિલ્લા પંચાયતોના પ્રમુખ-ઉપ પ્રમુખની પસંદગી ભાજપ હાઈકમાન્‍ડ માટે પણ અગ્નિ પરીક્ષા

vartmanpravah

સાદકપોરમાં રસ્‍તો ક્રોસ કરી રહેલ વૃધ્‍ધને કાર ચાલકે અડફેટે લેતા મોત

vartmanpravah

સેલવાસ-નરોલી રોડ પર ટેમ્‍પોચાલકે મોપેડ સવારને મારેલી ટક્કર

vartmanpravah

વાપી પ્રમુખ ગ્રીન સીટી ચલા છેલ્લા 4 વર્ષથી નવરાત્રી મહોત્‍સવનું થતું આયોજન

vartmanpravah

ચીખલી તાલુકામાં રૂા.495 લાખના ખર્ચે નિર્મિત થનાર ગ્રામીણ રસ્‍તાઓનું ખાતમુહૂર્ત કરતા આદિવાસી વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ

vartmanpravah

વલસાડ પારનેરામાં રહેતા વિધર્મી યુવાને સોશિયલ મીડિયામાં પાકિસ્‍તાન ઝીંદાબાદનો વિડીયો અપલોડ કર્યો

vartmanpravah

Leave a Comment