October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

આખરે દાનહના ખરડપાડા ખાતે આદિવાસીના ઘર ઉપર ફરી વળેલું બુલડોઝર

વરસાદ બાદ દિવાળી ઉપર ડિમોલીશન કરવા આદિવાસી પરિવારે કરેલી આજીજીની કોઈ અસર નહીં થતાં સમગ્ર પંથકમાં આક્રોશ

(વર્તમાનપ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.11 : દાનહના ખરડપાડા ખાતે આજે પ્રશાસને પોલીસની ટીમ સાથે આદિવાસી પરિવારનું ઘર ડિમોલીશન કરતા લોકોમાં આક્રોશ પણ ફેલાયો છે. આદિવાસી પરિવારે ઘરના ડિમોલીશનને ચોમાસાના કારણે દિવાળી સુધી ટાળવા પ્રશાસન સમક્ષ આજીજી પણ કરી હતી. જે દરમિયાન આદિવાસી પરિવારની પોલીસ તંત્ર સાથે ચકમક પણ ઝરી હતી.
દરમિયાન જેસીબી દ્વારા આદિવાસી પરિવારના ઘરનું ડિમોલીશન કરાયું હતું. ગત તા.7મી જુલાઈએ ભંડારી પરિવારના ઘરનું પણ ડિમોલીશન કરવામાં આવ્‍યું હતું.

Related posts

અતુલ કંપનીના એબોક્‍સી પ્‍લાન્‍ટના ત્રીજા માળે સેફટી બેલ્‍ટથી યુવાન કર્મચારીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો

vartmanpravah

‘વન મહોત્‍સવ-2023′ અંતર્ગત દાનહ વન વિભાગે તિનોડામાં કર્યું વૃક્ષારોપણ

vartmanpravah

મોટી દમણના મગરવાડા છ રસ્‍તાથી ભામટી તળાવ ફળિયા સુધીના રોડના વિસ્‍તૃતિકરણ માટે કરેલા ખોદાણની ભરણી નહીં થતાં ચોમાસામાં પ્રાણઘાતક અકસ્‍માત સર્જાવાની ભીતિ

vartmanpravah

પારનેરા ડુંગર જંગલ વિસ્‍તારમાં આગ લાગી: ગ્રામજનોએ રંગ રાખ્‍યો, મહેનત કરીને આગ બુઝાવી

vartmanpravah

ચૈત્રી નવરાત્રી નિમિતે આજથી સેલવાસની સુંદરવન સોસાયટી ખાતે શ્રીમદ્‌ દેવી ભાગવત કથાનું આયોજન

vartmanpravah

‘‘હું રઘવાયો નહીં, મરણિયો બન્‍યો છું”: સાંસદ ઉમેશભાઈ પટેલ

vartmanpravah

Leave a Comment