Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

આખરે દાનહના ખરડપાડા ખાતે આદિવાસીના ઘર ઉપર ફરી વળેલું બુલડોઝર

વરસાદ બાદ દિવાળી ઉપર ડિમોલીશન કરવા આદિવાસી પરિવારે કરેલી આજીજીની કોઈ અસર નહીં થતાં સમગ્ર પંથકમાં આક્રોશ

(વર્તમાનપ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.11 : દાનહના ખરડપાડા ખાતે આજે પ્રશાસને પોલીસની ટીમ સાથે આદિવાસી પરિવારનું ઘર ડિમોલીશન કરતા લોકોમાં આક્રોશ પણ ફેલાયો છે. આદિવાસી પરિવારે ઘરના ડિમોલીશનને ચોમાસાના કારણે દિવાળી સુધી ટાળવા પ્રશાસન સમક્ષ આજીજી પણ કરી હતી. જે દરમિયાન આદિવાસી પરિવારની પોલીસ તંત્ર સાથે ચકમક પણ ઝરી હતી.
દરમિયાન જેસીબી દ્વારા આદિવાસી પરિવારના ઘરનું ડિમોલીશન કરાયું હતું. ગત તા.7મી જુલાઈએ ભંડારી પરિવારના ઘરનું પણ ડિમોલીશન કરવામાં આવ્‍યું હતું.

Related posts

મગરવાડા GROUP ગ્રામ પંચાયત દ્વારા થાણાપારડી, બાવરી ફળીયા ખાતે દિવસ ચૌપાલ યોજાઈ

vartmanpravah

દાનહમાં લાયસન્‍સધારી દુકાનોમાં કન્‍ટ્રી લીકરના ભાવે જ મળતો વિદેશી દારૂઃ કન્‍ટ્રી લીકરના લાયસન્‍સધારીઓની કફોડી સ્‍થિતિ

vartmanpravah

દાનહ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ ફૂટસલ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

બાલદા અનાવિલ મંડળ આયોજિત શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનો પ્રારંભ

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ અને કોળી પટેલ સમાજનાઆગેવાન રાયચંદભાઈ પટેલનું આકસ્‍મિક નિધન

vartmanpravah

ખાનવેલના ખુટલી પ્રાથમિક શાળા ખાતે વાઘચોરે પરિવારે જન્‍મ દિવસે તિથિ ભોજન અપાયું

vartmanpravah

Leave a Comment